Shuru
Apke Nagar Ki App…
RK News
More news from ગુજરાત and nearby areas
- વાલિયાની જલારામ સોસાયટીમાં હનુમાન જયંતિ અને પરિવારની દીકરીના જન્મ દિન નિમિત્તે ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે હનુમાન જયંતિ નિમિત્તે વાલિયા તાલુકામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાલિયાની જલારામ સોસાયટીમાં રહેતા હેમેન્દ્રસિંહ સુણવાના નિવાસસ્થાને હનુમાન જયંતી નિમિત્તે ભજન કીર્તન સાથે તેઓની પુત્રી મનસ્વીના જન્મ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સોસાયટીના સ્થાનિકો અને આમંત્રિતોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.1
- વોર્ડ નં.10ના કોંગ્રેસના ચાર ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ1
- પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો1
- લિંબાયતના નીલમ નગરમાં ગઈકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ચાર લોકોએક યુવતીના ઘર પર હુમલો કર્યો અને તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિતાનો પરિવાર અત્યંત ડરી ગયો છે. તેમના જણાવ્યા અનુસાર બારી-બારણાં તોડવાની કોશિશ કરી હતી અને અશ્લીલ ગાળો ભાડી હતી. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી રહી નથી, જેનાથી પીડિતાનો પરિવાર વધુ નારાજ અને અસુરક્ષિત અનુભવી રહ્યો છે. નીલમ નગર સોસાયટીના અન્ય રહેવાસીઓ પણ આ ઘટનાથી ચિંતિત છે. તેઓ માને છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરે તો આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ બની શકે છે. આ ઘટનાએ ફરીથી સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે. શું મહિલાઓની સુરક્ષા માટે જે દાવાઓ કરવામાં આવે છે તે સાચા છે? અને શું લુખ્ખાઓને કાયદાનો કોઈ ડર નથી? આ ઘટનાની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટન1
- किसी आम जनता के ऊपर नहीं किया गया है उतना रेलवे स्टेशन आरपीएफ जवानों के द्वारा लाठीचल उन्होंने खाली फेंसिंग के ऊपर किया है लाठी चार्ज झूठ बोल रही है मीडिया हर वीडियो के ऊपर बनी हुई है उनकी नजर1
- सूरत के वराछा में जमीन रंजिश पर हमला, आरोपी पुलिस गिरफ्त में जमीन विवाद में लाठी से हमला, व्यापारी घायल, मुख्य आरोपी गिरफ्तार वराछा में सनसनी: जमीन को लेकर युवक पर जानलेवा हमला पुरानी रंजिश में हमला, सूरत पुलिस ने मुख्य आरोपी को दबोचा जमीन विवाद ने लिया हिंसक रूप, वराछा में हमला, जांच जारी1
- *બ્રેકિંગ* *CR પાટીલે સુરતની જનતાને ચેલેન્જ આપી, આટલો અહંકાર શેનો?: મનોજ સોરઠીયા* *CR પાટીલનું અહંકારીભર્યું નિવેદન, કહ્યું “સુરતની જનતા ફરીથી AAPને 27 સીટો આપી બતાવે”: મનોજ સોરઠીયા* *AAPના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા, ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું: મનોજ સોરઠીયા* *સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપના નેતાઓને સોસાયટીમાં ઘુસવા નથી દેતા: મનોજ સોરઠીયા* *સુરતની જનતાને અપીલ - આવો સાથે મળીને CR પાટીલની ચેલેન્જનો સ્વીકાર કરીએ: મનોજ સોરઠીયા* *26 એપ્રિલે સાવરણા પર બટન દબાવીને ભાજપના અહંકારને ઓછો કરવાનું કામ પ્રજા કરે: મનોજ સોરઠીયા*1
- Post by Gujarat Introverted day1