વ્યસન મુક્તિ અભિયાન માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી ના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિને એવોર્ડ એનાયત કરાયો... વ્યસન મુક્તિ અભિયાન માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી ના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિને એવોર્ડ એનાયત કરાયો... અહેવાલ રાજેશભાઈ જોષી થરાદ મો.9687568630 વ્યસન મુક્તિ અભિયાન માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી ના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ને માઉન્ટ આબુ ખાતે મલ્ટિપલ ડીસ્ટ્રીક કન્વેન્શન વર્ષ 2026 માટે બેસ્ટ યુનિક અને ઇનોવેટિવ સર્વિસ પ્રોજેક્ટ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .જે પ્રસંગે મલ્ટિપલ કોવેન્શન ના અગ્રણી અધિકારી ઓ સાથે ડીસ્ટ્રિક્ટ 3232બી1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલ, રેજિયન ચેરમેન ડોક્ટર પ્રવિણ સિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર હેતલભાઇ સોની, અજયભાઈ ઓઝા અને પ્રેમજીભાઈ પટેલ ઉપસ્થિત હતા. ગુટકા, બીડી ,સિગરેટ, તમાકુ, દારૂ શરીર માટે અને સમાજ માટે કેટલો નુકસાનકારક છે અને તેનું વ્યસન લોકોએ ન કરવું તે વ્યસન મુક્તિ અભિયાન માટે ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષ 2025 26 માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી માટે પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે.જેની કદરરૂપે સમગ્ર ગુજરાતની લાયન્સ ક્લબ ના અલગ અલગ ડિસ્ટ્રીક જેને મલ્ટિપલ ડીસ્ટ્રીક કન્વેન્શન લાયન્સ ઇન્ટરનેશનલ કહેવામાં આવે છે , જે આ વર્ષે માઉન્ટ આબુ ખાતે યોજાયો ત્યાં આગળ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
વ્યસન મુક્તિ અભિયાન માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી ના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિને એવોર્ડ એનાયત કરાયો... વ્યસન મુક્તિ અભિયાન માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી ના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિને એવોર્ડ એનાયત કરાયો... અહેવાલ રાજેશભાઈ જોષી થરાદ મો.9687568630 વ્યસન મુક્તિ અભિયાન માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી ના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ને માઉન્ટ આબુ ખાતે મલ્ટિપલ ડીસ્ટ્રીક કન્વેન્શન વર્ષ 2026 માટે બેસ્ટ યુનિક અને ઇનોવેટિવ સર્વિસ પ્રોજેક્ટ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .જે પ્રસંગે મલ્ટિપલ કોવેન્શન ના અગ્રણી અધિકારી ઓ સાથે ડીસ્ટ્રિક્ટ 3232બી1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલ, રેજિયન ચેરમેન ડોક્ટર પ્રવિણ
સિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર હેતલભાઇ સોની, અજયભાઈ ઓઝા અને પ્રેમજીભાઈ પટેલ ઉપસ્થિત હતા. ગુટકા, બીડી ,સિગરેટ, તમાકુ, દારૂ શરીર માટે અને સમાજ માટે કેટલો નુકસાનકારક છે અને તેનું વ્યસન લોકોએ ન કરવું તે વ્યસન મુક્તિ અભિયાન માટે ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષ 2025 26 માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી માટે પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે.જેની કદરરૂપે સમગ્ર ગુજરાતની લાયન્સ ક્લબ ના અલગ અલગ ડિસ્ટ્રીક જેને મલ્ટિપલ ડીસ્ટ્રીક કન્વેન્શન લાયન્સ ઇન્ટરનેશનલ કહેવામાં આવે છે , જે આ વર્ષે માઉન્ટ આબુ ખાતે યોજાયો ત્યાં આગળ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
- સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે તળાવમાં અસંખ્ય મચ્છલા મોતને ભેટ્યા,રોગચાળો ફેલાવાની દહેશત... વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર આવેલા તળાવની અંદર આજે એકાએક લાખોની સંખ્યામાં માછલાઓના મોતને લઈને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે કેટલાક ગ્રામજનોએ આ તળાવ ની અંદર મરેલા માછલાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં થાય તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની દેહસતા વ્યક્ત કરવામાં આવી હતી3
- થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ1
- *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.1
- વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ દારૂ ચડ્યો મેદાને વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ દારૂ ચડ્યો મેદાને જાગૃત લોકોએ જણાવ્યું1
- થરાદના મુખ્ય ગૌ સર્કલ પાસે એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો બુટલેગરો સામે કડક કાર્યવાહી અને નશાખોરી રોકવા પોલીસની વધુ સક્રિયતાની માંગ કરી રહ્યા છે.1
- બનાસકાંઠાના થરાદ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં નશાખોરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો બૂટલેગરો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂબંધીના અસરકારક અમલની માંગ કરી રહ્યા છે.1
- દારૂબંધીવાળા ગુજરાતના વાવ-થરાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક યથાવત્ છે. થરાદ ચાર રસ્તા પર જાહેરમાં દારૂડિયો પડ્યો મળતા પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે દારૂ સપ્લાયરોનો દબદબો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.1
- ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારોમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આનાથી કાગળ પરની દારૂબંધીની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.1