logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*પોલીસ કોન્સ્ટેબલના રેગ્યુલર જામીન રદ* ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજય કુમાર અશોકભાઈ ચુડાસમા નામના પોલીસ અધિકારી વિરુદ્ધ દારૂના કેસમાં મદદરૂપ થવા માટે રૂપિયા 2000 ની લાંચ લેવાનો આક્ષેપ તોરણીયા ગામના સરપંચ અંકિત ચુનીયો લાલ ટીલવા એ કરેલો હતો. આ બનાવ તારીખ 25 ફેબ્રુઆરી 2023 ના બનેલો જેની ફરિયાદ તારીખ 5 ઓક્ટોબર 2025 ના નોંધાયેલી હતી. ત્યારબાદ આરોપી અજય કુમાર અશોકભાઈએ આગોતરા જામીન અરજી કરી હતી અને તે જામીન ઉપર ગુજરાતની વડી અદાલતમાં પણ રજૂઆત કરેલી પરંતુ તે સફળ ન થતા પોલીસમાં શરણે થયા હતા. ત્યારબાદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવતી હતી અને મુદત રોડ ચાર્જશીટ કરવામાં આવેલું જે ચાર્જશીટ બાદ આરોપી તરફે જામીન અરજી મૂકવામાં આવેલી અને દલીલ કરવામાં આવેલી હતી કે, અંકિત ટીલવા નામના વ્યક્તિએ 9 3 2023 ના રોજ એક ફરિયાદ મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક લાંચ વિરોધી બ્યુરો અમદાવાદને મોકલેલ. જેના આધારે ફરિયાદ નોંધાયેલી છે અને તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બે આરોપી કે જે દારૂ પીધેલા હાલતમાં પકડાયેલા તેના જામીન ઉપર મુક્ત કરવા માટે લાંચ ની માંગણી કરેલી. આ અંકિત ચુનીલાલ ટીલવા પણ વકીલ છે અને તેમણે સરપંચ તરીકે પણ જવાબદારી નિભાવેલ છે ત્યારે અંકિત ચુનીલાલ ટીલવા એસીબીમાં ફરિયાદ કેમ ન કરી અને 26 2 2023 ના બનાવ બાદ 9 3 2023 ના ફરિયાદ કરી તે તાર્કિક નથી. તેના ઉપર પોલીસ તરફથી બે વર્ષ 8 મહિના જેવો સમય ગયા પછી ગુનો નોંધવામાં આવેલ છે તે જોવામાં આવે તો પણ યોગ્ય કામગીરી થઈ નથી. આવા સંજોગોમાં આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવા જોઈએ. સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે રઝિલ કરેલી હતી કે કોઈપણ જામીન અરજી નક્કી કરતી વખતે આરોપી સામેનો પ્રથમ દર્શનીય કેસ તથા ગુનાની ગંભીરતા અને સદર ગુનાની સમાજ ઉપર શું અસર થશે તે કેન્દ્રસ્થાને રાખી અને ચુકાદો આપવો જોઈએ. હાલના કિસ્સામાં આરોપી સામે પ્રાઈમમાં ફેસી કેસ જણાતા પોલીસ તરફથી ચાર્જશીટ કરી દેવામાં આવેલું છે, મોરબીના એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ આલ આ અંગે તપાસ કરી રહ્યા છે તેમણે જામીન અરજીના વિરોધનું સોગંદનામુ પણ રજૂ કરેલું છે અને આરોપી સામેના પ્રાઇમમાં ફેસી કેસને ધ્યાને લઈ આરોપીને જામીન ઉપર ફોડવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસર પડે તેમ હોય આરોપીને જામીન ઉપર છોડવા વિરોધ કરેલો. આરોપીએ અગાઉ પોલીસ તરફથી ત્રણ વખત વોઇસ સ્પેકટોગ્રાફી માટે બોલાવેલ ત્યારે હાજર પણ રહેલા નથી અને સહકાર પણ આપેલો નથી તે વર્તણૂકની પણ નોંધ લેવા સાથે જામીન અરજીનો વિરોધ કરેલો. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે ચુકાદામાં જણાવેલ હતું કે હાલના કેસમાં ચાર્જિંગ થયેલું છે અંકિત ટીલવાનો વોઇસ મેચ થાય છે જ્યારે આરોપી સ્પેકટોગ્રાફીની ટેસ્ટ માટે હાજર રહેલા નહીં અને કસ્ટડી દરમિયાન લેવાયેલ સેમ્પલનો હજી રિપોર્ટ આવેલો નથી આ હકીકતને ધ્યાનમાં લીધી અને વિશેષ નોંધેલ કે જો પૈસા સામેથી આપવામાં ન આવે તો પટ્ટાથી મારીને પણ અમે પૈસા પડાવી શકીએ આવા જ અમલદારોના કારણે પોલીસની છબી સમાજમાં ખરડાયેલી છે, પોતે પૈસા પડાવવામાં નિકું છે તે માટે પોલીસ ડેમોસ્ટ્રેશન પંચનામાના ઓથા પડે આગળ પાછળ પોલીસના માણસો લાકડીઓ લઇ અને આરોપી વચ્ચે રાખી સરઘસ કાઢે છે, પોલીસ સ્ટેશનમાં માર મારશે જેથી પ્રજા તેમના આ કૃતિઓને નજરે જુએ અને જ્યારે કોઈ ગુનો દાખલ થાય તો માત્ર બીકના કારણે સરળતાથી પોલીસને પૈસા મળી રહે. જે કૃતિ હાલના અરજદારે દારૂના ગુનામાં પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે અને ચાર્જિંગ દાખલ કરવા માટે રકમ લીધેલી છે અને આ લાંચ પોલીસ સ્ટેશનમાં સ્વીકારવામાં આવેલ છે. આમ અરજદાર પોલીસ કર્મચારી છે ધોરાજીમાં સારી એવી વગ ધરાવે છે જો આવા ગુનામારદદારને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસર પડે આ તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે આરોપી અજયકુમાર અશોકભાઈ ચુડાસમાના રેગ્યુલર જામીન અરજી ચાર્જશીટ પછી પણ રદ કરેલા છે

1 day ago
user_Alpesh trivedi
Alpesh trivedi
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
1 day ago

*પોલીસ કોન્સ્ટેબલના રેગ્યુલર જામીન રદ* ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજય કુમાર અશોકભાઈ ચુડાસમા નામના પોલીસ અધિકારી વિરુદ્ધ દારૂના કેસમાં મદદરૂપ થવા માટે રૂપિયા 2000 ની લાંચ લેવાનો આક્ષેપ તોરણીયા ગામના સરપંચ અંકિત ચુનીયો લાલ ટીલવા એ કરેલો હતો. આ બનાવ તારીખ 25 ફેબ્રુઆરી 2023 ના બનેલો જેની ફરિયાદ તારીખ 5 ઓક્ટોબર 2025 ના નોંધાયેલી હતી. ત્યારબાદ આરોપી અજય કુમાર અશોકભાઈએ આગોતરા જામીન અરજી કરી હતી અને તે જામીન ઉપર ગુજરાતની વડી અદાલતમાં પણ રજૂઆત કરેલી પરંતુ તે સફળ ન થતા પોલીસમાં શરણે થયા હતા. ત્યારબાદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવતી હતી અને મુદત રોડ ચાર્જશીટ કરવામાં આવેલું જે ચાર્જશીટ બાદ આરોપી તરફે જામીન અરજી મૂકવામાં આવેલી અને દલીલ કરવામાં આવેલી હતી કે, અંકિત ટીલવા નામના વ્યક્તિએ 9 3 2023 ના રોજ એક ફરિયાદ મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક લાંચ વિરોધી બ્યુરો અમદાવાદને મોકલેલ. જેના આધારે ફરિયાદ નોંધાયેલી છે અને તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બે આરોપી કે જે દારૂ પીધેલા હાલતમાં પકડાયેલા તેના જામીન ઉપર મુક્ત કરવા માટે લાંચ ની માંગણી કરેલી. આ અંકિત ચુનીલાલ ટીલવા પણ વકીલ છે અને તેમણે સરપંચ તરીકે પણ જવાબદારી નિભાવેલ છે ત્યારે અંકિત ચુનીલાલ ટીલવા એસીબીમાં ફરિયાદ કેમ ન કરી અને 26 2 2023 ના બનાવ બાદ 9

3 2023 ના ફરિયાદ કરી તે તાર્કિક નથી. તેના ઉપર પોલીસ તરફથી બે વર્ષ 8 મહિના જેવો સમય ગયા પછી ગુનો નોંધવામાં આવેલ છે તે જોવામાં આવે તો પણ યોગ્ય કામગીરી થઈ નથી. આવા સંજોગોમાં આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવા જોઈએ. સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે રઝિલ કરેલી હતી કે કોઈપણ જામીન અરજી નક્કી કરતી વખતે આરોપી સામેનો પ્રથમ દર્શનીય કેસ તથા ગુનાની ગંભીરતા અને સદર ગુનાની સમાજ ઉપર શું અસર થશે તે કેન્દ્રસ્થાને રાખી અને ચુકાદો આપવો જોઈએ. હાલના કિસ્સામાં આરોપી સામે પ્રાઈમમાં ફેસી કેસ જણાતા પોલીસ તરફથી ચાર્જશીટ કરી દેવામાં આવેલું છે, મોરબીના એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ આલ આ અંગે તપાસ કરી રહ્યા છે તેમણે જામીન અરજીના વિરોધનું સોગંદનામુ પણ રજૂ કરેલું છે અને આરોપી સામેના પ્રાઇમમાં ફેસી કેસને ધ્યાને લઈ આરોપીને જામીન ઉપર ફોડવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસર પડે તેમ હોય આરોપીને જામીન ઉપર છોડવા વિરોધ કરેલો. આરોપીએ અગાઉ પોલીસ તરફથી ત્રણ વખત વોઇસ સ્પેકટોગ્રાફી માટે બોલાવેલ ત્યારે હાજર પણ રહેલા નથી અને સહકાર પણ આપેલો નથી તે વર્તણૂકની પણ નોંધ લેવા સાથે જામીન અરજીનો વિરોધ કરેલો. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે ચુકાદામાં જણાવેલ હતું કે હાલના

કેસમાં ચાર્જિંગ થયેલું છે અંકિત ટીલવાનો વોઇસ મેચ થાય છે જ્યારે આરોપી સ્પેકટોગ્રાફીની ટેસ્ટ માટે હાજર રહેલા નહીં અને કસ્ટડી દરમિયાન લેવાયેલ સેમ્પલનો હજી રિપોર્ટ આવેલો નથી આ હકીકતને ધ્યાનમાં લીધી અને વિશેષ નોંધેલ કે જો પૈસા સામેથી આપવામાં ન આવે તો પટ્ટાથી મારીને પણ અમે પૈસા પડાવી શકીએ આવા જ અમલદારોના કારણે પોલીસની છબી સમાજમાં ખરડાયેલી છે, પોતે પૈસા પડાવવામાં નિકું છે તે માટે પોલીસ ડેમોસ્ટ્રેશન પંચનામાના ઓથા પડે આગળ પાછળ પોલીસના માણસો લાકડીઓ લઇ અને આરોપી વચ્ચે રાખી સરઘસ કાઢે છે, પોલીસ સ્ટેશનમાં માર મારશે જેથી પ્રજા તેમના આ કૃતિઓને નજરે જુએ અને જ્યારે કોઈ ગુનો દાખલ થાય તો માત્ર બીકના કારણે સરળતાથી પોલીસને પૈસા મળી રહે. જે કૃતિ હાલના અરજદારે દારૂના ગુનામાં પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે અને ચાર્જિંગ દાખલ કરવા માટે રકમ લીધેલી છે અને આ લાંચ પોલીસ સ્ટેશનમાં સ્વીકારવામાં આવેલ છે. આમ અરજદાર પોલીસ કર્મચારી છે ધોરાજીમાં સારી એવી વગ ધરાવે છે જો આવા ગુનામારદદારને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસર પડે આ તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે આરોપી અજયકુમાર અશોકભાઈ ચુડાસમાના રેગ્યુલર જામીન અરજી ચાર્જશીટ પછી પણ રદ કરેલા છે

More news from ગુજરાત and nearby areas
  • રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ થયા ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા એક લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિસ્તારોમાં વાહન માં એક વ્યક્તિ માઇકમાં સૂચના આપતો જોવા મળેલ ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસ થયા ધરતીકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે ત્યારે આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકા ની ગાડીમાં એક વ્યક્તિ બેસી અને માઈકમાં ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની શતકતા દાખવી જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવેલ
    3
    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ થયા ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા એક લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિસ્તારોમાં વાહન માં એક વ્યક્તિ માઇકમાં સૂચના આપતો જોવા મળેલ 
ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસ થયા ધરતીકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે ત્યારે 
આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકા ની ગાડીમાં એક વ્યક્તિ બેસી અને માઈકમાં ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની શતકતા દાખવી જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવેલ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ
    3
    કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું....
જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... 
કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે  સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત  સાધુ સંતો ની ઉપસ્થિતમાં  સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ  સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને   લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક  જોડાયા હતા
જગદીશ યાદવ કેશોદ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • कैमरे में कैद एक अनोखे वाकये ने सोशल मीडिया पर हलचल मचा दी है। एक व्यक्ति सैलून में पहुंचा, नाई से हेयरकट कराने के बजाय खुद ही औज़ार उठाए और अपने बाल काट लिए। आसपास मौजूद लोग हैरान रह गए। हेयरकट पूरा करने के बाद उसने सैलून स्टाफ को औज़ार इस्तेमाल करने का पैसा चुकाया और बिना किसी बहस के चला गया। यह वीडियो लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyMoment #SalonLife #HairStyle #BarberShop #Unexpected #InternetReacts
    1
    कैमरे में कैद एक अनोखे वाकये ने सोशल मीडिया पर हलचल मचा दी है। एक व्यक्ति सैलून में पहुंचा, नाई से हेयरकट कराने के बजाय खुद ही औज़ार उठाए और अपने बाल काट लिए। आसपास मौजूद लोग हैरान रह गए। हेयरकट पूरा करने के बाद उसने सैलून स्टाफ को औज़ार इस्तेमाल करने का पैसा चुकाया और बिना किसी बहस के चला गया। यह वीडियो लोगों को खूब हंसा रहा है।
#ViralVideo #FunnyMoment #SalonLife #HairStyle #BarberShop #Unexpected #InternetReacts
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Amreli, Gujarat•
    1 hr ago
  • Motivational thought bye Advocate Imtiaz Baloch. #AMRELI
    1
    Motivational thought bye Advocate Imtiaz Baloch.
#AMRELI
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ. દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ. મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો. પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીર " રેહાન ધાનાણી.
    3
    સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો 
ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત
સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ.
દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ.
મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). 
અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું.
શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો.
પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.  
તસ્વીર " રેહાન ધાનાણી.
    user_સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    Journalist સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • જામનગર ટ્રાફિક પોલીસની સલાહનીય કામગીરી
    1
    જામનગર ટ્રાફિક પોલીસની સલાહનીય કામગીરી
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
  • રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં સિંહણને અકસ્માતે મોતને ઘાટ ઉતારવાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપીને ફરાર થયેલા ચાલાક આરોપીને વન વિભાગે અમદાવાદથી ઝડપી લીધો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન વન વિભાગે ગુપ્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં સિંહણનું મોત થતાં વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા અને નજીકના ટોલ પ્લાઝા તેમજ માર્ગ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી. સીસીટીવીમાં શંકાસ્પદ વાહન અને તેની હિલચાલ કેદ થતાં આરોપી સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો હતો. વન વિભાગની ટીમે ટેક્નિકલ માહિતી અને ઇન્ટેલિજન્સના આધારે આરોપી અમદાવાદમાં હોવાની ખાતરી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદ પહોંચી વન વિભાગના અધિકારીઓએ સુવ્યવસ્થિત રીતે ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ સમયે આરોપીએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગની સતર્કતાથી તે નિષ્ફળ ગયો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગના કબ્જામાં લેવામાં આવ્યો છે. સિંહણના મોતને લઈ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વન વિભાગે ખાતરી આપી છે. રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત સતર્ક હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે. વન વિભાગની આ કાર્યવાહીથી વન્યજીવ પ્રેમીઓમાં સંતોષ અને આરોપીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    1
    રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં સિંહણને અકસ્માતે મોતને ઘાટ ઉતારવાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપીને ફરાર થયેલા ચાલાક આરોપીને વન વિભાગે અમદાવાદથી ઝડપી લીધો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન વન વિભાગે ગુપ્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં સિંહણનું મોત થતાં વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા અને નજીકના ટોલ પ્લાઝા તેમજ માર્ગ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી. સીસીટીવીમાં શંકાસ્પદ વાહન અને તેની હિલચાલ કેદ થતાં આરોપી સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો હતો.
વન વિભાગની ટીમે ટેક્નિકલ માહિતી અને ઇન્ટેલિજન્સના આધારે આરોપી અમદાવાદમાં હોવાની ખાતરી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદ પહોંચી વન વિભાગના અધિકારીઓએ સુવ્યવસ્થિત રીતે ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ સમયે આરોપીએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગની સતર્કતાથી તે નિષ્ફળ ગયો.
આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગના કબ્જામાં લેવામાં આવ્યો છે. સિંહણના મોતને લઈ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વન વિભાગે ખાતરી આપી છે.
રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત સતર્ક હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે. વન વિભાગની આ કાર્યવાહીથી વન્યજીવ પ્રેમીઓમાં સંતોષ અને આરોપીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજી માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા : વિઓ : ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પૂર્વ સાંસદ અને લોકલાડીલા એવા રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રમેશભાઈ ધડુક મા વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ ને ખુલ્લો મુકવામાં આવેલ અને રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ અને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીના તમામ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ માં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પોતાનું પફોર્મર્સ સારું આપવામાં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને સિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ ધોરાજીના ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટીગણ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકગણ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જે મત ઉઠાવી હતી : બાઈટ રમેશભાઈ ધડુક પોરબંદર પૂર્વ સાંસદ
    3
    એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજી માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા : 
વિઓ : ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પૂર્વ સાંસદ અને લોકલાડીલા એવા રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રમેશભાઈ ધડુક મા વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ ને ખુલ્લો મુકવામાં આવેલ અને રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ અને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીના તમામ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ માં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પોતાનું પફોર્મર્સ સારું આપવામાં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને સિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ ધોરાજીના ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટીગણ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકગણ  તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જે મત ઉઠાવી હતી : 
બાઈટ રમેશભાઈ ધડુક પોરબંદર પૂર્વ સાંસદ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.