logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

14 hrs ago
user_Vagad Live news
Vagad Live news
રાપર, કચ્છ, ગુજરાત•
14 hrs ago

More news from Gujarat and nearby areas
  • ધોલેરા નજીક વીજ શોકની દુર્ઘટના, એક યુવતીનો મોત. #breking #news #ન્યુઝ #dholera #ધોલેરા #અમદાવાદ #amdavad
    1
    ધોલેરા નજીક વીજ શોકની દુર્ઘટના, એક યુવતીનો મોત. #breking #news #ન્યુઝ #dholera #ધોલેરા #અમદાવાદ #amdavad
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    6 hrs ago
  • Parvtnia
    1
    Parvtnia
    user_Pravin Vasava
    Pravin Vasava
    Daskroi, Ahmadabad•
    3 hrs ago
  • અમરેલી શહેરના જાણીતા વકીલ એડવોકેટ ઈમ્તિયાઝ એ. બલોચ એ વર્ષ 2026 માટે શુભકામનાઓ પાઠવી.
    1
    અમરેલી શહેરના જાણીતા વકીલ એડવોકેટ ઈમ્તિયાઝ એ. બલોચ એ વર્ષ 2026 માટે શુભકામનાઓ પાઠવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • हमें हमारे इतिहास की सही जानकारी जान नी चाहिए।
    1
    हमें हमारे इतिहास की सही जानकारी जान नी चाहिए।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    3 hrs ago
  • ​📢 મહત્વના સમાચાર અને નમ્ર અપીલ - ચોક્સી વિદ્યા વિહાર, હલદરવાસ 📢 ​જય ભારત સહ જણાવવાનું કે, ​હલદરવાસની 'ચોક્સી વિદ્યા વિહાર' શાળામાં વિદ્યાર્થીઓના તિલક ભૂંસવા બાબતે જે ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, તેનો સુખદ અને યોગ્ય ઉકેલ લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. ​આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, આપણા સામાજિક આગેવાનો: 🔹સરપંચ શ્રી હલધરવાસ. 🔹 ડો. નવલ જોશી 🔹 શ્રી મનીષભાઈ સિંધી 🔹 એડવોકેટ શ્રી ચિરાગ ત્રિવેદી 🔹શ્રી વિવેક શર્મા 🔹કરણી સેના 🔹વિશ્વ હિન્દુ પરિષદ ​દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) ને જાણ કરવામાં આવી હતી અને શાળાના ટ્રસ્ટી મંડળ સાથે આ અંગે રૂબરૂ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ​🤝 ચર્ચા દરમિયાન શાળા સંચાલકો/ટ્રસ્ટીઓ દ્વારા નીચે મુજબની ખાતરી આપવામાં આવી છે: ​૧. દિલગીરી વ્યક્ત કરી: ખેડા જિલ્લામાં ચોક્સી વિદ્યા વિહાર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારું પરિણામ આપી રહી છે, ત્યારે આવી ઘટના બને તે શાળા પરિવાર માટે પણ અત્યંત દુઃખદ છે. શાળા સંચાલકોએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી છે. ​૨. શિક્ષક વિરુદ્ધ પગલાં: જે શિક્ષક દ્વારા આ ઘટના બની છે, તેમને તાત્કાલિક 'લેખિતમાં માફી' (Written Apology) માંગવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ​૩. કારોબારી સભા અને તપાસ: આ બનાવ અંગે શાળા ટૂંક સમયમાં 'કારોબારી સભા' બોલાવશે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરશે. તપાસના અંતે જરૂર જણાશે તો સંબંધિત શિક્ષક વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની પણ ટ્રસ્ટીઓએ ખાતરી આપી છે. ​🙏 સૌ ગ્રામજનો અને વાલીઓને નમ્ર અપીલ: ​શાળા સંચાલકોએ જણાવ્યું છે કે જે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, તેમની વેદના અમે સમજીએ છીએ અને તે બદલ ક્ષમાયાચના કરીએ છીએ. શાળાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય. ​આથી, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને, સૌને નમ્ર વિનંતી છે કે: ✅ શાળાના શૈક્ષણિક કાર્યમાં ખલેલ ન પહોંચાડવી. ✅ શાળા પરિસરમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવું. ✅ મામલો હવે થાળે પડ્યો હોવાથી સહકાર આપવો. ​આપણા બાળકોનું શિક્ષણ ન બગડે અને ગામમાં એકતા જળવાઈ રહે તે જ આપણો હેતુ છે.
    2
    ​📢 મહત્વના સમાચાર અને નમ્ર અપીલ - ચોક્સી વિદ્યા વિહાર, હલદરવાસ 📢
​જય ભારત સહ જણાવવાનું કે,
​હલદરવાસની 'ચોક્સી વિદ્યા વિહાર' શાળામાં વિદ્યાર્થીઓના તિલક ભૂંસવા બાબતે જે ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, તેનો સુખદ અને યોગ્ય ઉકેલ લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે.
​આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, આપણા સામાજિક આગેવાનો:
🔹સરપંચ શ્રી હલધરવાસ. 
🔹 ડો. નવલ જોશી
🔹 શ્રી મનીષભાઈ સિંધી 
🔹 એડવોકેટ શ્રી ચિરાગ
ત્રિવેદી
🔹શ્રી વિવેક શર્મા
🔹કરણી સેના
🔹વિશ્વ હિન્દુ પરિષદ
​દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) ને જાણ કરવામાં આવી હતી અને શાળાના ટ્રસ્ટી મંડળ સાથે આ અંગે રૂબરૂ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
​🤝 ચર્ચા દરમિયાન શાળા સંચાલકો/ટ્રસ્ટીઓ દ્વારા નીચે મુજબની ખાતરી આપવામાં આવી છે:
​૧. દિલગીરી વ્યક્ત કરી: ખેડા જિલ્લામાં ચોક્સી વિદ્યા વિહાર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારું પરિણામ આપી રહી છે, ત્યારે આવી ઘટના બને તે શાળા પરિવાર માટે પણ અત્યંત દુઃખદ છે. શાળા સંચાલકોએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી છે.
​૨. શિક્ષક વિરુદ્ધ પગલાં: જે શિક્ષક દ્વારા આ ઘટના બની છે, તેમને તાત્કાલિક 'લેખિતમાં માફી' (Written Apology) માંગવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.
​૩. કારોબારી સભા અને તપાસ: આ બનાવ અંગે શાળા ટૂંક સમયમાં 'કારોબારી સભા' બોલાવશે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરશે. તપાસના અંતે જરૂર જણાશે તો સંબંધિત શિક્ષક વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની પણ ટ્રસ્ટીઓએ ખાતરી આપી છે.
​🙏 સૌ ગ્રામજનો અને વાલીઓને નમ્ર અપીલ:
​શાળા સંચાલકોએ જણાવ્યું છે કે જે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, તેમની વેદના અમે સમજીએ છીએ અને તે બદલ ક્ષમાયાચના કરીએ છીએ. શાળાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય.
​આથી, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને, સૌને નમ્ર વિનંતી છે કે:
✅ શાળાના શૈક્ષણિક કાર્યમાં ખલેલ ન પહોંચાડવી.
✅ શાળા પરિસરમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવું.
✅ મામલો હવે થાળે પડ્યો હોવાથી સહકાર આપવો.
​આપણા બાળકોનું શિક્ષણ ન બગડે અને ગામમાં એકતા જળવાઈ રહે તે જ આપણો હેતુ છે.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    6 hrs ago
  • વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24573/
    1
    વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24573/
    user_Daily amod news
    Daily amod news
    Journalist Amod, Bharuch•
    3 hrs ago
  • ભડીયાદ પીર દરગાહ ખાતે નિશાન ચડાવાયું. #dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #વ્યૂઝ #ભડીયાડુશા #bhadiyadursh #nishan #dholera #ધોલેરા #ગ્રામ્ય
    1
    ભડીયાદ પીર દરગાહ ખાતે નિશાન ચડાવાયું. #dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #વ્યૂઝ #ભડીયાડુશા #bhadiyadursh #nishan #dholera #ધોલેરા #ગ્રામ્ય
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    6 hrs ago
  • સૌને નમસ્કાર🙏 આપ સૌ જાણો છો એ મુજબ આવતીકાલે એટલે કે ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ રામજી મંદિરના દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી છે. બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા વૃંદાવન બંગલોઝ -૨ માં રાખેલ છે તો મંદિર ટ્રસ્ટ તરફથી અપેક્ષા છે કે આપણી શાખાના સ્વયંસેવકો વ્યવસ્થામાં રહે, તો જે પણ બંધુને અનુકૂળતા હોય એ કાલે બપોરે વ્યવસ્થામાં આવી શકે . રિપોર્ટ : પટેલ નીલ ભાઈ
    1
    સૌને નમસ્કાર🙏
આપ સૌ જાણો છો એ મુજબ આવતીકાલે એટલે કે ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ રામજી મંદિરના દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી છે. 
બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા વૃંદાવન બંગલોઝ -૨ માં રાખેલ છે તો મંદિર ટ્રસ્ટ તરફથી અપેક્ષા છે કે આપણી શાખાના સ્વયંસેવકો વ્યવસ્થામાં રહે, તો જે પણ બંધુને અનુકૂળતા હોય એ કાલે બપોરે વ્યવસ્થામાં આવી શકે .
રિપોર્ટ : પટેલ નીલ ભાઈ
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • हास्य व्यंग।
    1
    हास्य व्यंग।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.