logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

गणेश भगवान को जितने लोग चाहने वाले हैं सभी लोग लाइक करें वीडियो शेयर करें

1 hr ago
user_Arbind Kumar
Arbind Kumar
Farmer Kaprada, Valsad•
1 hr ago
fd4e90a3-2175-4241-94bc-0901fdb9bbbc

गणेश भगवान को जितने लोग चाहने वाले हैं सभी लोग लाइक करें वीडियो शेयर करें

More news from Valsad and nearby areas
  • 💔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    1
    💔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    user_Arbind Kumar
    Arbind Kumar
    Farmer Kaprada, Valsad•
    4 hrs ago
  • 🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews 🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews
    1
    🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews
🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    3 min ago
  • સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માર્કેટ માં આગ નો બનાવ બનતા ફાયર વિભાગ દોડતો થયો. સુરત અપડેટ બ્રેકિંગ.... સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ માં આગ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગનો મોટો કાફલો આગ ઓલવવા કામે લાગ્યો માર્કેટ ના પાંચ માં માળે ભીષણ આગ આગ ના પગલે વેપારીઓમાં ચિંતા વધી માર્કેટ ના પાંચમાં માળે ત્રણ દુકાનો આગની ઝપેટમાં અંદાજિત ત્રણ કરોડ જેટલો માલ સ્ટોક હતો માર્કેટ ના વેપારીઓનું નિવેદન હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન ઘટના માં હાલ કોઈ જાનહાનિ નહીં કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું હાલ મુશ્કેલ
    4
    સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માર્કેટ માં આગ નો બનાવ બનતા ફાયર વિભાગ દોડતો થયો.
સુરત અપડેટ બ્રેકિંગ....
સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ માં આગ
ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો
ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે
ફાયર વિભાગનો મોટો કાફલો આગ ઓલવવા કામે લાગ્યો
માર્કેટ ના પાંચ માં માળે ભીષણ આગ
આગ ના પગલે વેપારીઓમાં ચિંતા વધી
માર્કેટ ના પાંચમાં માળે ત્રણ દુકાનો આગની ઝપેટમાં
અંદાજિત ત્રણ કરોડ જેટલો માલ સ્ટોક હતો
માર્કેટ ના વેપારીઓનું નિવેદન
હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ
સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી
શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન
ઘટના માં હાલ કોઈ જાનહાનિ નહીં
કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું હાલ મુશ્કેલ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    1
    સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે.
ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે.
તો પછી સવાલ સીધો છે—
❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે?
❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે?
❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે?
હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    1
    ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા
સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે.
ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે.
તો પછી સવાલ સીધો છે—
❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે?
❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે?
❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે?
હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ." સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."
    1
    સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે.

પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે.
પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • *सूरत ब्रेकिंग*_ 🔴 *> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*! > ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा > क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇 > > रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत > #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews
    1
    *सूरत ब्रेकिंग*_ 🔴
*> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*!
> ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा
> क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇
> 
> रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत
> #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
    1
    अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    27 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.