logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉતરાયણ ના પર્વને લઈને લિંબાયત પોલીસ દ્વારા નીલગીરી પાસે સેફટી બેલ્ટ અને ગરીબ બાળકોને પતંગ ફીરકી ચીકી અન્ય વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસ પર આ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું...🙂

23 hrs ago
user_Surat Braking news
Surat Braking news
Reporter Udhna, Surat•
23 hrs ago

ઉતરાયણ ના પર્વને લઈને લિંબાયત પોલીસ દ્વારા નીલગીરી પાસે સેફટી બેલ્ટ અને ગરીબ બાળકોને પતંગ ફીરકી ચીકી અન્ય વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસ પર આ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું...🙂

More news from Surat and nearby areas
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    20 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    22 hrs ago
  • અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રીક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી
    1
    અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રીક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    21 hrs ago
  • વલસાડ એલસીબીએ પારડીના તરમાલીયા ગ્રામ પંચાયત ઓફિસ નજીક પારડી રોહીણા રોડ ઉપરથી એક કારમાં લઈ જવા તો 50,016 રૂપિયાનો દારૂ સાથે ચાલક ઝડપાયો
    1
    વલસાડ એલસીબીએ પારડીના તરમાલીયા ગ્રામ પંચાયત ઓફિસ નજીક પારડી રોહીણા રોડ ઉપરથી એક કારમાં લઈ જવા તો 50,016  રૂપિયાનો દારૂ સાથે ચાલક ઝડપાયો
    user_Roshni Thakor
    Roshni Thakor
    News anchor વલસાડ, વલસાડ, ગુજરાત•
    5 hrs ago
  • આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    1
    આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. 
આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.
સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    39 min ago
  • पंश्र्चिम बंगाल ताज़ा समाचार।
    1
    पंश्र्चिम बंगाल ताज़ा समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    21 min ago
  • સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઈક ચાલકના કારણે 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી નામના હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવ્યો સુરતના ઉત્રાણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી વ્યવસાયે હીરાનું કારખાનું ધરાવતા હતા. શુક્રવાર(9 જાન્યુઆરી)ની સવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઈક પર સવાર થઈને શરીન મશીન રીપેરીંગના કામ અર્થે નીકળ્યા હતા. જ્યારે તેઓ ફૂલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા 'ખાટુંશ્યામ ડિઝાઇનર'ની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી ચઢ્યો હતો...સામેથી આવતા આ વાહન સાથેની ટક્કર બચાવવા જતાં નિકુંજભાઈએ પોતાના બાઈક પરનું સંતુલન ગુમાવ્યું હતું. રસ્તો ભીનો હોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા...દુર્ભાગ્યવશ, નિકુંજભાઈ જે ક્ષણે રોડ પર પડ્યા, તે જ સમયે બાજુમાં પૂરઝડપે એક સિટી બસ આવી રહી હતી. બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલા જ બસનું ટાયર નિકુંજભાઈ પર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત જ
    1
    સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઈક ચાલકના કારણે 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી નામના હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવ્યો
સુરતના ઉત્રાણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી વ્યવસાયે હીરાનું કારખાનું ધરાવતા હતા. શુક્રવાર(9 જાન્યુઆરી)ની સવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઈક પર સવાર થઈને શરીન મશીન રીપેરીંગના કામ અર્થે નીકળ્યા હતા. જ્યારે તેઓ ફૂલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા 'ખાટુંશ્યામ ડિઝાઇનર'ની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી ચઢ્યો હતો...સામેથી આવતા આ વાહન સાથેની ટક્કર બચાવવા જતાં નિકુંજભાઈએ પોતાના બાઈક પરનું સંતુલન ગુમાવ્યું હતું. રસ્તો ભીનો હોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા...દુર્ભાગ્યવશ, નિકુંજભાઈ જે ક્ષણે રોડ પર પડ્યા, તે જ સમયે બાજુમાં પૂરઝડપે એક સિટી બસ આવી રહી હતી. બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલા જ બસનું ટાયર નિકુંજભાઈ પર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત જ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    20 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.