Shuru
Apke Nagar Ki App…
પાવાગઢ મહાકાળી માનુ મંદિર ચૈત્ર મહિનામાં પાવાગઢ પાવાગઢ પબ્લિક ફુલ
Ravi Prajapati
પાવાગઢ મહાકાળી માનુ મંદિર ચૈત્ર મહિનામાં પાવાગઢ પાવાગઢ પબ્લિક ફુલ
More news from ગુજરાત and nearby areas
- ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે..1
- Post by Ahmedabad patrika1
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- ईसर-गणगौर की पूजा-अर्चना, परंपरा के साथ मनाया गया पर्व क्षेत्र में शनिवार को ईसर-गणगौर का पर्व पारंपरिक रीति-रिवाज और उत्साह के साथ मनाया गया। महिलाओं ने विधि-विधान से पूजा-अर्चना कर परिवार की सुख-समृद्धि और अखंड सौभाग्य की कामना की। उपखंड मुख्यालय सहित आसपास के गांवों और कस्बों में सुबह से ही धार्मिक माहौल देखने को मिला। महिलाओं ने पारंपरिक वेशभूषा धारण कर सोलह श्रृंगार किया और समूह में मंगल गीत गाते हुए पूजा में भाग लिया। इस दौरान महिलाएं कलश लेकर घर-घर पहुंचीं और बाद में सामूहिक रूप से पूजा-अर्चना की। पूजन के दौरान रोली, काजल और मेहंदी का टीका लगाकर ईसर-गणगौर की आराधना की गई। वहीं युवतियों ने योग्य वर की प्राप्ति के लिए विशेष प्रार्थना की। शाम करीब पांच बजे भूपेंद्र सिंह की उपस्थिति में भंडारे का आयोजन किया गया। इसके बाद गाजे-बाजे के साथ ईसर-गणगौर की सवारी मुख्य बाजार से निकाली गई, जो विभिन्न मार्गों से होती हुई पिया स्थल पहुंची। यहां महिलाओं ने पूजा कर परिवार की खुशहाली की कामना की।1
- SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો1
- Post by Pooja patel1
- અંબાજી હાઇવે પર એન્ટીગ્લેર તૂટ્યા, કામગીરી પર સવાલ રાત્રીના વાહન ચાલકોને લાઈટથી બચાવવા લગાડેલા ડિવાઇસ ક્ષતિગ્રસ્ત ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતા હાઇવે પર આર એન્ડ બી વિભાગ દ્વારા રાત્રીના સમયે વાહનચાલકોને સામેથી આવતી ગાડીઓની લાઈટથી થતી અગવડતાથી બચાવવા માટે ડિવાઇડરની વચ્ચે એન્ટીગ્લેર ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા. જોકે, આ ડિવાઇસ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. આર.એન્ડ બી વિભાગ દ્વારા ખેડબ્રહ્માથી શરૂ કરીને ખેરોજ સુધીના સ્ટેટ હાઇવે પર એન્ટીગ્લેર ડિવાઇસ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી ખેરોજ સુધી પહોંચી છે. પરંતુ, આગિયા ગામ પાસે ડિવાઇડરની વચ્ચે લગાડેલા કેટલાક ડિવાઇસ તોડી નાખીને નીચે વાળી દેવામાં આવ્યા છે અને તેના પર વજન મૂકી દેવાયો છે, જેથી તે ફરીથી ઊભા ન થઈ શકે. આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે એક તરફ હજુ ડિવાઇસ લગાવવાનું કામ પૂરું થયું નથી, ત્યાં બીજી તરફ લગાડેલા ડિવાઇસ તૂટવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આના કારણે કામગીરીની ગુણવત્તા અને તેની જાળવણી પર સવાલો ઉભા થયા છે.1
- AAP સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સાથે ઉમેદવારોના લિસ્ટ બાબતે ચર્ચા થશે: ઈસુદાન ગઢવી કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ દરમિયાન જ ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ ફાઇનલ કરીશું: ઈસુદાન ગઢવી 28-29 માર્ચ સુધીમાં ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરીશું: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસની જેમ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકોને AAP ટિકિટ આપશે: ઈસુદાન ગઢવી ભાજપના નેતાઓના દીકરાઓને ચૂંટાવવા માટે ભાજપના કાર્યકર્તાઓનો ઉપયોગ થાય છે: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ - બાપ બેટાની પાર્ટીઓને છોડો: ઈસુદાન ગઢવી ભાજપના કાર્યકર્તાઓને આમંત્રણ - AAPમાં આવો અને ચૂંટણી લડવામાં મજબૂત હશો તો ટિકિટ પણ આપીશું: ઈસુદાન ગઢવી કેજરીવાલજી સાથેની પ્રદેશની મિટિંગમાં ઉમરેઠની પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા કરીશું: ઈસુદાન ગઢવી1
- તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી1