logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાબરકાંઠા અરવલ્લી નો અડપોદરાથી થી બોડી નો પાકો માર્ગ બિસ્માર વાહન ચાલકો પરેશાન. બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યૂઝ મોં.9638500650

22 hrs ago
user_Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
Journalist મોડાસા, અરવલ્લી, ગુજરાત•
22 hrs ago
b4d29b8b-e027-4087-8298-36938333368b

સાબરકાંઠા અરવલ્લી નો અડપોદરાથી થી બોડી નો પાકો માર્ગ બિસ્માર વાહન ચાલકો પરેશાન. બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યૂઝ મોં.9638500650

More news from ગુજરાત and nearby areas
  • બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યૂઝ મોં.9638500650
    2
    બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી                     108 ખબરદાર ન્યૂઝ 
મોં.9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Journalist મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    22 hrs ago
  • કઠલાલના મેઘા દવેને GTUમાં AI & Data Scienceમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો
    1
    કઠલાલના મેઘા દવેને GTUમાં AI & Data Scienceમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો
    user_Krishna News Fagvel
    Krishna News Fagvel
    Journalist Kathlal, Kheda•
    6 hrs ago
  • *બગોદરા બસ સ્ટેન્ડ ખાતેથી એસટી બસમાંથી LCB એ 2.37 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી.* અમદાવાદ ગ્રામ્ય LCB એ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બગોદરા એસટી બસમાંથી #ધંધુકા #dhandhuka #amdavad #amdavad #pf #daru #videshidaru
    1
    *બગોદરા બસ સ્ટેન્ડ ખાતેથી એસટી બસમાંથી LCB એ 2.37 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી.*
અમદાવાદ ગ્રામ્ય LCB એ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બગોદરા એસટી બસમાંથી 
#ધંધુકા #dhandhuka #amdavad #amdavad #pf #daru #videshidaru
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    1 hr ago
  • CMC
    2
    CMC
    user_VIJAY DARBAR
    VIJAY DARBAR
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • वटवा में प्रेम प्रसंग का दर्दनाक अंत अहमदाबाद के वटवा पुलिस थाना क्षेत्र में एक युवती द्वारा आत्महत्या का मामला सामने आया है। प्राथमिक जांच में सामने आया है कि प्रेम संबंध और शादी को लेकर चल रहे विवाद के कारण युवती मानसिक तनाव में थी। पुलिस के अनुसार, युवती का पिछले दो वर्षों से जुहापुरा निवासी मोहम्मद आबिद शेख के साथ प्रेम संबंध था। आरोपी पहले से शादीशुदा है और तीन बच्चों का पिता बताया जा रहा है। लगातार विवाद और मानसिक प्रताड़ना के आरोपों के बीच पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। फिलहाल पुलिस आत्महत्या के लिए उकसाने के मामले में गहन जांच कर रही है। 📌 खबर से जुड़े हर अपडेट के लिए जुड़े रहें। @savdhanmindhanews2017
    1
    वटवा में प्रेम प्रसंग का दर्दनाक अंत
अहमदाबाद के वटवा पुलिस थाना क्षेत्र में एक युवती द्वारा आत्महत्या का मामला सामने आया है।
प्राथमिक जांच में सामने आया है कि प्रेम संबंध और शादी को लेकर चल रहे विवाद के कारण युवती मानसिक तनाव में थी।
पुलिस के अनुसार, युवती का पिछले दो वर्षों से जुहापुरा निवासी मोहम्मद आबिद शेख के साथ प्रेम संबंध था।
आरोपी पहले से शादीशुदा है और तीन बच्चों का पिता बताया जा रहा है।
लगातार विवाद और मानसिक प्रताड़ना के आरोपों के बीच पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है।
फिलहाल पुलिस आत्महत्या के लिए उकसाने के मामले में गहन जांच कर रही है।
📌 खबर से जुड़े हर अपडेट के लिए जुड़े रहें। @savdhanmindhanews2017
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    Journalist અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • પ્રતિનિધિ ગોધરા તા.23 રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
    6
    પ્રતિનિધિ ગોધરા તા.23
રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો 
ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે
ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી  દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist Godhra, Panch Mahals•
    2 hrs ago
  • कांग्रेस सांसद के भतीजे ने पहले पत्नी को मारी गोली, फिर खुद को किया शूट, दो महीने पहले ही हुई थी शादी पत्नी को गोली मारने के बाद कांग्रेस सांसद के भतीजे ने खुद 108 पर कॉल किया. जब एम्बुलेंस पहुंची और डॉक्टर ने पत्नी को मृत घोषित किया, उसके कुछ ही देर बाद यशराजसिंह ने एक अलग कमरे में जाकर उसी बंदूक से खुद को गोली मार ली और मौके पर ही उनकी मौत हो गई.
    1
    कांग्रेस सांसद के भतीजे ने पहले पत्नी को मारी गोली, फिर खुद को किया शूट, दो महीने पहले ही हुई थी शादी
पत्नी को गोली मारने के बाद कांग्रेस सांसद के भतीजे ने खुद 108 पर कॉल किया. जब एम्बुलेंस पहुंची और डॉक्टर ने पत्नी को मृत घोषित किया, उसके कुछ ही देर बाद यशराजसिंह ने एक अलग कमरे में जाकर उसी बंदूक से खुद को गोली मार ली और मौके पर ही उनकी मौत हो गई.
    user_Sohan thakur
    Sohan thakur
    Sabarmati, Ahmadabad•
    9 hrs ago
  • *બગોદરા પોલીસે નશાકારક કફ સીરપની 107 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા.* #ધંધુકા #dhandhuka #આધાર #બગોદરા
    1
    *બગોદરા પોલીસે નશાકારક કફ સીરપની 107 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા.*
#ધંધુકા #dhandhuka #આધાર #બગોદરા
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.