Shuru
Apke Nagar Ki App…
વાવ થરાદ જિલ્લામાં આવેલું ભાભર બજાર હવે સીસીટીવીની ત્રીજી આંખથી સુસજ્જ બનશે.
Gangaram thakor
વાવ થરાદ જિલ્લામાં આવેલું ભાભર બજાર હવે સીસીટીવીની ત્રીજી આંખથી સુસજ્જ બનશે.
More news from Banas Kantha and nearby areas
- વાવ થરાદ જિલ્લામાં આવેલું ભાભર બજાર હવે સીસીટીવીની ત્રીજી આંખથી સુસજ્જ બનશે.1
- વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જગોસર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું.1
- વાવ થરાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો અત્યંત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.1
- પાટણ એલસીબી પોલીસે દેલમાલ ગામેથી નકલી નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.1
- રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં આવેલા પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરામાં પૂજા-અર્ચના કરી હતી અને પ્રાર્થના કરી હતી.1
- થરાદ તાલુકાના લોરવાડા ગામે ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક વિશાળ મફત આરોગ્ય તપાસ અને દવા વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ઉત્સાહી યુવાન જોરાભાઈ દેસાઈ (જે.ડી. દેસાઈ) દ્વારા આ સમગ્ર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ફિઝિશિયન, આંખ અને ઓર્થોપેડીક વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દર્દીઓને તેમની તકલીફ મુજબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવા અને ગોળીઓનું મફતમાં વિતરણ કરાયું હતું. ડૉ. રામભાઈ ચૌધરી (ફિઝિશિયન), ડૉ. ધનજીભાઈ ચૌધરી (ઓર્થોપેડીક સર્જન) અને ડૉ. અશોકભાઈ ચૌધરી (આંખના સર્જન) દ્વારા નિઃસ્વાર્થ સેવાઓ આપી દર્દીઓની તપાસ કરાઈ હતી અને તેમને આરોગ્ય સંબંધિત જરૂરી સલાહ આપવામાં આવી હતી. આ કેમ્પમાં અંદાજે ૨૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જોરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગામના લોકોને આરોગ્ય માટે બહાર ધક્કા ખાવા ન પડે, ખર્ચાળ સારવારનો બોજ ઓછો થાય અને તેમને પોતાના ગામમાં જ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે શુભ હેતુથી આ કેમ્પનું નિસ્વાર્થ ભાવથી આયોજન કરાયું હતું. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે આયોજકો તથા ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામમાં યોજાયેલ આ આરોગ્ય કેમ્પ સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થયો છે.4
- આજે અમદાવાદ શહેરના પરીક્ષા કેન્દ્રો પર RE-NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.1
- વાવ થરાદ જિલ્લાના ભાભરના અસાણા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના વાવ થરાદ જિલ્લાના ભાભરના અસાણા ગામે બની હતી.1