Shuru
Apke Nagar Ki App…
હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે સોનાવિટી અને ગડીત પ્રાથમિક શાળામાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન
Kanak Marwadi journalist
હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે સોનાવિટી અને ગડીત પ્રાથમિક શાળામાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન
More news from Gujarat and nearby areas
- વડોદરા : નેપાળ ફ્લેશ ફ્લડમાં 100થી વધુ ભારતીયો લાપતા હોવાની પ્રાથમિક માહિતી! કૈલાશ માનસરોવર યાત્રીઓ પણ ફસાયા હોવાની આશંકા. PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી; કેન્દ્ર સરકાર મદદ માટે સજ્જ. વડોદરા સાંસદ કાર્યાલયે હેલ્પલાઇન શરૂ કરી—📞 7778826034 #NepalFlood #NepalFlashFlood #IndiaInNepal #KailashMansarovar #Nepal #Vadodara #Gujarat #BreakingNews1
- જંબુસર તાલુકાના કહાનવા ગામના બંગલા વગા વિસ્તારમાં ઈસ્લામ ધર્મના પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.1
- good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास hii1
- મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. #ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice1
- છોટાઉદેપુર કલેક્ટરને જંગલ જમીનના પ્રશ્ને આવેદનપત્રો અપાયા જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં હજુ સુધી નકશા નોંધાયા નથી તેમજ વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જંગલ જમીન અંગે ખેડૂતોને સંતોષકારક કબજો ન મળ્યો હોવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ રહેલી વન અધિકારની ફાઈલોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પેન્ડિંગ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. 20 વર્ષથી પેન્ડિંગ જંગલ જમીનના દાવાઓનો નિકાલ કરો, નહીં તો ખેડૂતો આંદોલન કરશે1
- સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.2
- A second flight has just taken off, carrying 37.5 tonnes of HADR material, medicines & food packets for Nepal. India remains in close and continuous touch with the Nepalese authorities. We will continue to strongly support the ongoing relief efforts. 🇮🇳🇳🇵1
- HII FRIENDS GOOD MORNING SIR ME BHIL VISHNUBHAI KALIDAS good morning sir4
- છોટાઉદેપુરમાં જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં નકશા નોંધ, વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જમીનનો કબજો અને છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ વન અધિકારની ફાઈલોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. #ChhotaUdepur #ChhotaudepurNews #ForestLand #VanAdhikar #Khedut #GujaratNews #EkrantiNews #ગુજરાતસમાચાર #છોટાઉદેપુર1