Shuru
Apke Nagar Ki App…
GUJARAT MANTRA NEWS
More news from Surat and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- જૂના તવરા રોડ પર આવેલાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9ને ઝડપી પાડ્યાં1
- अजमेर: ख्वाजा गरीब नवाज की दरगाह में आज जियारत के बाद बाहर निकलते ही एक सनसनीखेज हमला सामने आया. खादिम मोहल्ला निवासी सैयद तालिब हुसैन दरगाह में अपने मेहमान को जियारत करा कर लौट रहे थे. जैसे ही वे दरगाह के चार नंबर गेट के पास मोहम्मदी गेस्ट हाउस के सामने पहुंचे, तभी सैयद अरबाब बलिवाला उर्फ नावेद और उसके साथियों ने उन पर हमला कर दिया.1
- આમિર ઉર્ફે અમજદની ધરપકડ..1
- એંકર જુનાગઢ ના ભેસાણ થી ચોટીલા માતાજીના દર્શન કરવા માઇભક્તો 150 કિલોમીટર ની પગપાળા યાત્રા એ નીકળ્યા વિ ઓ ભેસાણ થી ચોટીલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ ચામુંડાધામ અને કાગવડ ખોડીયાર માતાજીનું આસ્થાનું કેન્દ્ર મંદિર આવેલું છે અને ત્રણ તારીખ અને પોશીપૂનમ માંજગદંબા નો પ્રાગટ્ય દિવસ આવે છે જેમાં વર્ષ દરમિયાન હજારો લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી આવતા હોય છે જેમાં ભેસાણ ના માતાજીના ભક્તો દ્વારા બે ધર્મની ધજા લઈને ભક્તો ધર્મ પ્રેમીઓ ગામના અનેક ભક્તો દ્વારા છેલ્લા ત્રીસવર્ષોથી દર પૂનમે ચામુંડા ધામ ચોટીલા ભાવિક ભક્તો સાથે પોતાના ખર્ચે આ ભવ્ય પગપાળા યાત્રાનું આયોજન કરીને ગામમાંથી ભજન ભક્તિસંગે સવાપાંચ મીટરની બે ધજા લઈને કાગવડ માતાજી ખોડીયાર ને પ્રથમ ધજા ચડાવી પછી બીજી ધજા માં ચામુંડા ને સીડીઓ ચડી ભાવિક ભક્તો ધજા ચડાવવા માટે જાય છે આ પગપાળા યાત્રીકોનું ગામના લોકો દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી શ્રીરામ ચોક ખાતે સ્વાગત કરાયું હતું માતાજી પ્રત્યે અપરંપાર શ્રદ્ધાને જેતપુર ગોંડલ રાજકોટ જેવા મોટા સિટીના હજારો ભક્તો આ પદયાત્રામાં જોડાઈ ને દર પુનમે પૂનમ ભરવા માટે સુપ્રસિદ્ધ ઐતિહાસિક શક્તિપીઠ ચોટીલાધામ સુધી 150 કિલોમીટરની પગપાળા પદયાત્રા કરીને દર્શનમાથું ટેકાવીને માયભક્તો જગજનની માં ચામુંડા નાઆશીર્વાદ લે છે રિપોર્ટર:- મહેશ કથીરિયા ભેંસાણ,જૂનાગઢ2
- https://www.instagram.com/reel/DS66lY0EruT/?igsh=MXdhejg4YWp2NmdrYQ==1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન-પરેશાન1