Shuru
Apke Nagar Ki App…
નજુપુરા–કમાલપુર નર્મદા કેનાલ 10 વર્ષથી કાગળ પર જ કાર્યરત, જમીન પર અસ્તિત્વ ગાયબ. પાણી ન મળતાં હજારો વીઘા જમીન બંજર, તૂટી પાઈપલાઈનથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ પાક બરબાદ. નર્મદા નિગમના અધિકારીઓ–કોન્ટ્રાક્ટર મિલીભગતના આરોપ સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી.
પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
નજુપુરા–કમાલપુર નર્મદા કેનાલ 10 વર્ષથી કાગળ પર જ કાર્યરત, જમીન પર અસ્તિત્વ ગાયબ. પાણી ન મળતાં હજારો વીઘા જમીન બંજર, તૂટી પાઈપલાઈનથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ પાક બરબાદ. નર્મદા નિગમના અધિકારીઓ–કોન્ટ્રાક્ટર મિલીભગતના આરોપ સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી.
More news from ગુજરાત and nearby areas
- મેમદાવાદ ગામે ‘ધી આરાધના સહકારી બચત મંડળી’નું ઉદ્ઘાટન – ગ્રામજનોને બચત અને આત્મનિર્ભર બનવાની નવી તક* https://youtu.be/BtPUsURR1lw?si=DftctNaFmQSU94MT1
- Post by Pooja patel1
- ખેડા: ભારતીય મજદૂર સંઘ દ્વારા નડીયાદ ડેપો ખાતે મિટીંગ યોજાઈ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભારતીય મજદૂર સંઘ યુનિયન હાલ ટ્રેડ માર્ક સાથે સૌથી વધારે સંખ્યા ધરાવે છે જેના ભાગ રૂપે આજે નડીયાદ ડેપો ખાતે રવિભાઈ રબારી અને મેઘાબેન પ્રણામી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય જેમાં નડિયાદ ડેપોના દરેક હોદ્દેદારો તેમજ ભારતીય મધુર સંઘ ની પ્રણાલીકા થી પ્રેરાઈને જે કર્મચારી મિત્રો યુનિયન માં જોડાયા છે તેઓનો સત્કાર સમારંભ યોજાયો હતો , કાર્યક્રમ નું સુંદર આયોજન સંદીપભાઈ બારોટ તેમજ રહેમાનભાઈ મલેક અને ડેપોના સર્વ ત્રોએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે હર્ષદભાઈ એ કાર્યક્રમ નું સમાપન કર્યું હતું. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- આણંદ ડિવિઝન દ્વારા બેડવા સીમમાં જપ્ત દારૂનો નાશ1
- વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો https://geogujaratnews.com/24547/1
- હાલોલની શારદા વિદ્યામંદિર શાળા ખાતે 13 માં વાર્ષિક રમતોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ( ચાંપાનેર ) પ્રાથમિક શાળાને પપ્પુ માસી બાઅને તેમના પરિવાર તરફથી 150 લીટર નું કુલર વિથ આરો ભેટ આપવામાં આવ્યું.1
- નજુપુરા–કમાલપુર નર્મદા કેનાલ 10 વર્ષથી કાગળ પર જ કાર્યરત, જમીન પર અસ્તિત્વ ગાયબ. પાણી ન મળતાં હજારો વીઘા જમીન બંજર, તૂટી પાઈપલાઈનથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ પાક બરબાદ. નર્મદા નિગમના અધિકારીઓ–કોન્ટ્રાક્ટર મિલીભગતના આરોપ સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી.1