Shuru
Apke Nagar Ki App…
સેવા સંજીવ સેતુ દ્વારા ચકલીઓના 2000માળા નું વિતરણ, વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી મહેસાણા વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી મહેસાણામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સંજીવ સેતુ દ્વારા 2000 ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરી ચકલી ને સંરક્ષણ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો 1100 માળા એક્ષોટીકા સ્કુલ માં અને 300 માળા સરકારી સ્કુલ માં તથા રેમ્બો સ્કુલ માં 60 માળા વિતરણ કર્યું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
Bhavin Bhavsar Reporter
સેવા સંજીવ સેતુ દ્વારા ચકલીઓના 2000માળા નું વિતરણ, વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી મહેસાણા વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી મહેસાણામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સંજીવ સેતુ દ્વારા 2000 ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરી ચકલી ને સંરક્ષણ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો 1100 માળા એક્ષોટીકા સ્કુલ માં અને 300 માળા સરકારી સ્કુલ માં તથા રેમ્બો સ્કુલ માં 60 માળા વિતરણ કર્યું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
More news from ગુજરાત and nearby areas
- મહેસાણા વિશ્વ ચકલી દિવસ ની ભવ્ય ઉજવણી મહેસાણામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સંજીવ સેતુ દ્વારા 2000 ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરી ચકલી ને સંરક્ષણ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો 1100 માળા એક્ષોટીકા સ્કુલ માં અને 300 માળા સરકારી સ્કુલ માં તથા રેમ્બો સ્કુલ માં 60 માળા વિતરણ કર્યું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- Post by Thakor Mehul1
- વિજાપુરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી: લુપ્ત થતા પક્ષીઓ માટે વિનામૂલ્ય કેમ્પ વિજાપુર, તા. ૨૦ માર્ચ: વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ વિજાપુર દ્વારા લુપ્ત થતી ચકલી તથા અન્ય પક્ષીઓને આ કાળજાળ ગરમીમાંથી બચાવવા માટે વિનામૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સંસ્થા દ્વારા વિજાપુરની તમામ જનતા તથા પ્રકૃતિ પ્રેમીઓને વિનામૂલ્યે પાણીના કુંડા અને માળા (બર્ડ નેસ્ટર્સ)નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ટી.બી. હોસ્પિટલ સામે ગોવિંદપુરા જૂથ પંચાયત નજીક સ્ટોલ લગાવીને યોજાયો હતો. આ પહેલથી પક્ષીઓને પાણી અને સુરક્ષિત રહેઠાણ પૂરું પાડીને તેમના સંરક્ષણમાં યોગદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યું કે આવા કાર્યક્રમોથી લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ વધશે અને શહેરી વિસ્તારોમાં ચકલી જેવા સામાન્ય પક્ષીઓની વસતિ ફરી વસાવી શકાશે. આ પ્રસંગે અનેક પ્રકૃતિ પ્રેમીઓએ ભાગ લીધો અને કુંડા-માળા લઈને પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે સ્વાગતની તૈયારી કરી.1
- Post by Mehboob Qadir1
- Post by Gujarat crime news1
- Post by Nationgujarat.com1
- હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી બાદ પોશીના તાલુકામાં પણ આની અસર જોવા મળેલ ગતરાત્રે તે જ પવન ફૂંકાતા તેમજ વીજ પુરવઠો પણ રાત્રે બંધ થઈ ગયેલ રાત્રિના સમયે વાતાવરણમાં આવેલ પલટાબાદ પોશીના તાલુકામાં રાત્રીના સમયે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ઘઉંના પાકની કાપણી કરતા પડેલ વરસાદના લીધે ઘઉંના પાકને નુકસાન થવા પામેલ1
- વિજાપુર ડેપો ખાતે ગુર્જર નગરી બસોનું લોકાર્પણ: દ્વારકા, બોરસદ અને સાળંગપુર રૂટ પર નવી સેવા શરૂ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્વારા વિજાપુર ડેપો ખાતે યાત્રાળુઓની સુવિધા વધારવા માટે ત્રણ નવીન ગુર્જર નગરી બસોને આજે જનસેવામાં કાર્યરત કરવામાં આવી છે. આ બસો વિજાપુરથી દ્વારકા, બોરસદ અને સાળંગપુર રૂટ પર દોડાવવામાં આવશે, જેથી આ વિસ્તારના લોકોને વધુ સારી અને સીધી મુસાફરીની સુવિધા મળી રહેશે. લોકાર્પણ પ્રસંગે વિજાપુર તાલુકાના માન. ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા સાહેબે આ ત્રણેય નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભાજપ શહેરી પ્રમુખ અગનભાઈ બારોટ, ભાજપ તાલુકા મહામંત્રી પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ શ્વેતાંગભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન બાંધકામ શ્રી હિતેન્દ્રસિંહ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડેપો મેનેજર વિજાપુર શ્રી વી. સી. ચૌધરી તથા અન્ય અધિકારીગણ અને એસ.ટી. માન્ય ત્રણ સંગઠનના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ નવી બસ સેવાઓથી વિજાપુર અને આસપાસના વિસ્તારોના લોકોને ધાર્મિક, વ્યાપારી અને રોજિંદા મુસાફરીમાં વધુ સરળતા મળશે તેમ જીએસઆરટીસીના અધિકારીઓએ જણાવ્યું છે. આ બસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. જનતાની લાંબા સમયથી રહેલી માંગણીઓને પૂર્ણ કરવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે, જેથી વિસ્તારના વિકાસ અને જનસેવામાં નવું પ્રકાશ પડશે.1