Shuru
Apke Nagar Ki App…
ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ
S A NEWS SACH KI AAWAZ
ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ
More news from ગુજરાત and nearby areas
- *ट्रक में बेस्ट कल्टान की बोरी में छुपा विदेशी शराब को एलसीबी ने पकड़ा* सूरत जिला एलसीबी ने NH 4 पर ऐना गाम से वडोदरा जाने वाले राष्ट्रीय मार्ग पर बंद बोडी के अशोक लेलन ट्रक में बेस्ट बोरियों में छिपाकर ले जा रही विदेशी शराब सहित कुल मुद्दा माल 59,39,902 रुपये की राशि के साथ ट्रक चालक को गिरफ्तार किया। संयुक्त रूप से सूचना मिली कि, “एक बंद बॉडी अशोक लेलैंड ट्रक का चालक केंद्र शासित प्रदेश के सिलवास से नवसारी राष्ट्रीय एक्सप्रेसवे NH 4 होते हुए वडोदरा की ओर जा रहा है। और उसने ट्रक में विदेशी शराब भर रखी है जो वर्तमान में राष्ट्रीय एक्सप्रेसवे पर ऐना गांव से गुजरते हुए किम की ओर जा रहा है। ” सूचना के आधार पर, एलसीबी/पैरोल फरलो स्टाफ ने कामरेज पुलिस स्टेशन की सीमा के अंतर्गत ऐना गांव से वडोदरा की ओर जा रहे ट्रक को रोका। ट्रक की तलाशी लेने पर, ट्रक के किनारे बेकार सूती बोरियों के पीछे बड़ी मात्रा में विदेशी शराब छिपाई हुई पाई गई। ट्रक चालक के खिलाफ कानूनी कार्रवाई की गई है, और विदेशी शराब सहित सभी वस्तुएं जब्त कर ली गई इसके बाद जब्त की गई वस्तुओं को आगे की कार्यवाही के लिए कामरेज पुलिस स्टेशन को सौंप दिया गया। सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ સાયબર ક્રાઇમને રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ખાસ સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન1
- भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है। भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है।1
- જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા: પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.3
- Post by SURAT EXPRESS NEWS CHANNEL1
- सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav1
- સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી1
- સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી1