Shuru
Apke Nagar Ki App…
મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
Jayesh Mevada
મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
More news from ગુજરાત and nearby areas
- સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી1
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ1
- ભારતના માનનિય વડાપ્રધાન શ્રી નાઓના જન્મદિવસ ની ઉજવણી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમા કરવામાં આવી1
- સુરત મહાનગર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા સુરત શહેર લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી અઝહર પઠાણ દ્વારા ઉન વિસ્તારમાં ૭૫ સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે ૧૧૦૦થી વધુ દીવડાઓ પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી..1
- *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- સુરતમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ! કાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 અને ઝોન-5 વિસ્તારમાં જપ્ત કરાયેલા દા*રૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ મોટો દા*રૂનો જથ્થો ઝડપાયો હતો, જે સહિત અન્ય જપ્ત મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દા*રૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહેશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ! કાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 અને ઝોન-5 વિસ્તારમાં જપ્ત કરાયેલા દા*રૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ મોટો દા*રૂનો જથ્થો ઝડપાયો હતો, જે સહિત અન્ય જપ્ત મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દા*રૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહેશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- ભારતના માનનિય વડાપ્રધાન શ્રી નાઓના જન્મદિવસની ઉજવણી પાંડેસરા વિસ્તારમાં કરવામાં આવી1
- જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા: પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.3