Shuru
Apke Nagar Ki App…
ટ્રાફિક જામ હોવા છતા પુર ઝડપે વનવેમા જતા વાહન ચાલકો ને અંકુશ કરવા જરૂરી શહેર આખામા વિકાસ નુ કામ ચાલતુ હોય ટ્રાફિક જામ ની સમસ્યા રહેલી છે તેમ છતા જીવના જોખમ વાહન ચાલકો પુર ઝડપે વનવે મા વાહન હંકારતા જાવા મળે છે તેઓ પોતાનો જીવ જોખમ મા મુકે છે સાથે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઉભુ કરે છે આવા લોકો ને સમજાવવા મુશ્કેલ છે એટલે આપણે આપણી સલામતી પહેલા કરવી.
Jayesh Mevada
ટ્રાફિક જામ હોવા છતા પુર ઝડપે વનવેમા જતા વાહન ચાલકો ને અંકુશ કરવા જરૂરી શહેર આખામા વિકાસ નુ કામ ચાલતુ હોય ટ્રાફિક જામ ની સમસ્યા રહેલી છે તેમ છતા જીવના જોખમ વાહન ચાલકો પુર ઝડપે વનવે મા વાહન હંકારતા જાવા મળે છે તેઓ પોતાનો જીવ જોખમ મા મુકે છે સાથે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઉભુ કરે છે આવા લોકો ને સમજાવવા મુશ્કેલ છે એટલે આપણે આપણી સલામતી પહેલા કરવી.
More news from ગુજરાત and nearby areas
- ડિંડોલી વિસ્તારમાંથી અફીણનુ વેચાણ કરતા ૦૩ ઇસમને અફીણ વજન ૧.૬૯૮કિલોગ્રામ કિ.રૂ., ૮,૪૯,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.1
- સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો વિડિયોમાં દર્શાવેલ ગાડી કોઈ અંગત કામ માટે નહીં, પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્યતા તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો1
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की1
- 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..1
- પીએમ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા............ સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી1
- પાંડેસરામાં 8 બોગસ તબીબો ઝડપાયા સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી. માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબો ઝડપાયા. પોલીસ કમિશનર વાબાંગ જામીરના આદેશ અને DCP રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. બાતમીની ખરાઈ માટે પહેલાં ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા હતા. હકીકત સાચી જણાતાં પોલીસ અને આરોગ્ય વિભાગની ત્રણ ટીમોએ આઠ સ્થળે એકસાથે દરોડા પાડ્યા. આરોપીઓમાં ધોરણ-12 પાસ, B.Sc.નો અભ્યાસ કરેલા તેમજ અગાઉ કમ્પાઉન્ડર અથવા ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કરેલા લોકોનો સમાવેશ થાય છે. આરોપીઓ કોઈ માન્ય ડિગ્રી વગર બે વર્ષથી દસ વર્ષ સુધી દર્દીઓની સારવાર કરતા હતા. દરોડા દરમિયાન વિવિધ દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એક આરોપી પાર્થ દેવનાથે અગાઉ 14 વર્ષના કિશોરની સારવાર કરી હતી. સારવારમાં બેદરકારીને કારણે કિશોરનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. કિશોરના મૃત્યુ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ ચાલી રહી છે. તમામ આઠ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે. માન્ય ડિગ્રી વગર સારવાર કરવી ગેરકાયદેસર હોવા ઉપરાંત લોકોના આરોગ્ય અને જીવન સાથેનો ગંભીર તથા જીવલેણ ખેલ છે.3
- આજરોજ ઝોન-૭ ડીસીપીશ્રી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા મોરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ગણપતિ પંડાલોની વિઝીટ કરવામાં આવી. આ દરમિયાન આયોજકોને જરૂરી માર્ગદર્શન તથા સલામતી અંગેની સૂચનાઓ આપવામાં આવી.1