Shuru
Apke Nagar Ki App…
સુરતના પિઝા સેન્ટરમાં ભીષણ આગ, સમગ્ર રેસ્ટોરન્ટ બળીને ખાક | શોર્ટ સર્કિટની આશંકા
News For India
સુરતના પિઝા સેન્ટરમાં ભીષણ આગ, સમગ્ર રેસ્ટોરન્ટ બળીને ખાક | શોર્ટ સર્કિટની આશંકા
More news from Ahmadabad and nearby areas
- રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- Post by Dinesh damor4
- સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદ તાલુકાનું બકરાણા ગામ હાલ અણધારી અને ભારે આફતના કારણે ગામના ખેડૂતોનું વર્ષભરનું મહેનત પાણીમાં ગયું છે જેનાથી અન્નદાતાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે સાણંદ તાલુકાનું બકરાણા ગામ નુકસાનનું પ્રમાણ અંદાજે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે ખેડૂતોની સ્થિતિ ભારે આર્થિક ફટકાને કારણે ખેડૂતો પાયમાલ થવાની આરે આવી ગયા છે ખેડૂતોની વેદના મોંઘા પાક પર કુદરતી પ્રકોપ ગામના ખેડૂતોએ ભારે દેવું કરીને, મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદીને અથાક મહેનતથી પાક તૈયાર કર્યો હતો. પરંતુ, અચાનક આવેલી કુદરતી આપત્તિએ તૈયાર પાકને ક્ષણવારમાં જમીનદોસ્ત કરી દીધો. કાળી મજૂરી કરીને ખેતરમાં સોના જેવા પાકને લહેરાતો જોવાનું સપનું જોનાર ખેડૂતની નજર સામે જ તેનો પાક બરબાદ થઈ ગયો છે પરંતુ કુદરતના આ ક્રૂર પ્રકોપે અમારી બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું છે હવે પરિવારનું ભરણપોષણ કરવું અને બેંકનું દેવું ચૂકવવું અમારા માટે અશક્ય બની ગયું છે બકરાણા ગામના એક પ્રભાવિત ખેડૂતઆર્થિક સંકટ અને પાયમાલી ૧૦૦૦ હજાર હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પાક નુકસાન થવાને કારણે બકરાણા ગામની ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ખેડૂતો પાસે હવે ન તો આગામી સિઝન માટે વાવણી કરવાના પૈસા છે કે ન તો પરિવારના ગુજરાન માટેનો કોઈ અન્ય સહારો તંત્ર પાસે સહાયની ઉગ્ર માંગ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બકરાણા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે ત્વરિત સર્વે કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. પૂરતું વળતર નુકસાન પામેલા ૭,૦૦૦ હેક્ટર વિસ્તારના દરેક ખેડૂતને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે. દેવા માફી અને રાહત ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા માટે બેંક અને સહકારી મંડળીઓના ધિરાણ માફ કરવામાં આવે અથવા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ1
- સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.1
- જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️ દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે. જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇 🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે। 💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ ❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો। 🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે। 🔔1