ભાજપના ગઢ વડીયામાં કોંગ્રેસનો દમદાર પ્રવેશ: 50થી વધુ કાર્યકરો જોડાતા રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ દિયોદર તાલુકાના વડીયા ગામે કોંગ્રેસ પાર્ટીની એક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. આ સભા દરમિયાન માળી સમાજના મુખ્ય આગેવાનો સહિત અંદાજે 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. માળી સમાજના પૂર્વ અધ્યક્ષ દેમાજી માળી, પૂર્વ ડેપ્યુટી સરપંચ વર્ધાજી માળી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ પટેલની હાજરીમાં આ જોડાણ કાર્યક્રમ યોજાયો હતો, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરનારા કાર્યકરોનું કોંગ્રેસ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાજપના ગઢ તરીકે ઓળખાતા વડીયા ગામમાં આ પ્રકારનું મોટા પાયે જોડાણ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળશે તેવી ચર્ચાઓ તેજ બની ગઈ છે. વડીયા ગામની આ રાજકીય હલચલ હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
ભાજપના ગઢ વડીયામાં કોંગ્રેસનો દમદાર પ્રવેશ: 50થી વધુ કાર્યકરો જોડાતા રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ દિયોદર તાલુકાના વડીયા ગામે કોંગ્રેસ પાર્ટીની એક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. આ સભા દરમિયાન માળી સમાજના મુખ્ય આગેવાનો સહિત અંદાજે 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. માળી સમાજના પૂર્વ અધ્યક્ષ દેમાજી માળી, પૂર્વ ડેપ્યુટી સરપંચ વર્ધાજી માળી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ પટેલની હાજરીમાં આ જોડાણ કાર્યક્રમ યોજાયો હતો, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરનારા કાર્યકરોનું કોંગ્રેસ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાજપના ગઢ તરીકે ઓળખાતા વડીયા ગામમાં આ પ્રકારનું મોટા પાયે જોડાણ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળશે તેવી ચર્ચાઓ તેજ બની ગઈ છે. વડીયા ગામની આ રાજકીય હલચલ હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
- ભાજપના ગઢ વડીયામાં કોંગ્રેસનો દમદાર પ્રવેશ: 50થી વધુ કાર્યકરો જોડાતા રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ દિયોદર તાલુકાના વડીયા ગામે કોંગ્રેસ પાર્ટીની એક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. આ સભા દરમિયાન માળી સમાજના મુખ્ય આગેવાનો સહિત અંદાજે 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. માળી સમાજના પૂર્વ અધ્યક્ષ દેમાજી માળી, પૂર્વ ડેપ્યુટી સરપંચ વર્ધાજી માળી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ પટેલની હાજરીમાં આ જોડાણ કાર્યક્રમ યોજાયો હતો, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરનારા કાર્યકરોનું કોંગ્રેસ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાજપના ગઢ તરીકે ઓળખાતા વડીયા ગામમાં આ પ્રકારનું મોટા પાયે જોડાણ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળશે તેવી ચર્ચાઓ તેજ બની ગઈ છે. વડીયા ગામની આ રાજકીય હલચલ હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.1
- નવરચિત વાવ થરાદ જિલ્લાની ખાતે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવેલા અને સાથે મળેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની લઈને કોંગ્રેસના ઘરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા1
- થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા અને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો, આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતા. પ્રદર્શન દરમિયાન આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલની સરકાર લોકશાહી મૂલ્યોને નબળા પાડતી કાર્યવાહી કરી રહી છે, જેના કારણે સામાન્ય જનતાના અધિકારો પર અસર પડી રહી છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે લોકશાહી બચાવવા માટે હવે રસ્તા પર ઉતરવું જરૂરી બની ગયું છે. ધરણા સ્થળે કાર્યકરો દ્વારા “લોકશાહી બચાવો”, “જનતા ના અધિકારોનું રક્ષણ કરો” જેવા નારા સાથે માહોલ ગરમાયો હતો. આગેવાનો એ જણાવ્યું કે જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, પરંતુ રાજકીય રીતે આ પ્રદર્શન થરાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે5
- થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવા ધરણા પ્રદર્શન1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Gujarat crime news1
- Post by Pooja patel1
- મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.4