logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.

5 hrs ago
user_સરદાર સંદેશ ન્યુઝ
સરદાર સંદેશ ન્યુઝ
Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
5 hrs ago

જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.

More news from ગુજરાત and nearby areas
  • Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche
    1
    Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche
    user_Yadav pavan Pvn
    Yadav pavan Pvn
    મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • पुलिस कंट्रोल रूम करौली से प्राप्त सूचना पर गांव चौकी का पुरा (गुरदह) के जंगलों में आग की सूचना पर अग्निशमन वाहन संख्या RJ14GN9841 ड्राईवर रामअवतार गुर्जर फायरमैन पुष्पेन्द्र शर्मा,अजीत सिंह गुर्जर,जितेन्द्र सिंह गुर्जर,अक्षय शर्मा,धर्मेन्द्र सिंह मौके पर पहुंचे जहां आग बहुत बड़े जंगल क्षेत्र में लगी हुई थी।01:00Pm बजे से 7:00Pm बजे तक लगभग 5 घंटे की मशक्कत के बाद काबू पाया गया
    1
    पुलिस कंट्रोल रूम करौली से प्राप्त सूचना पर गांव चौकी का पुरा (गुरदह) के जंगलों में आग की सूचना पर अग्निशमन वाहन संख्या RJ14GN9841 ड्राईवर रामअवतार गुर्जर फायरमैन पुष्पेन्द्र शर्मा,अजीत सिंह गुर्जर,जितेन्द्र सिंह गुर्जर,अक्षय शर्मा,धर्मेन्द्र सिंह मौके पर पहुंचे जहां आग बहुत बड़े जंगल क्षेत्र में लगी हुई थी।01:00Pm बजे से 7:00Pm बजे तक लगभग 5 घंटे की मशक्कत के बाद काबू पाया गया
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    5 hrs ago
  • જૂનાગઢ રેન્જના નવા IG તરીકે Rajendrasinh Chudasamaએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિસ્તારમાં ગુંડાગીરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરવાની કોઈપણ કોશિશ સહન કરવામાં નહીં આવે. IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે લોકો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેઓ તરત જ સુધરી જાય અને આવા કાર્યો છોડે. જો તેઓ સુધરશે નહીં તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અગાઉ Junagadh અને Gir Somnath જિલ્લામાં DySP અને SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. નવા IG તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. પોલીસ તંત્રનું કહેવું છે કે આગામી સમયમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે અને શાંતિ ભંગ કરનારાઓને કોઈ પણ હાલતમાં છોડવામાં નહીં આવે.
    1
    જૂનાગઢ રેન્જના નવા IG તરીકે Rajendrasinh Chudasamaએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિસ્તારમાં ગુંડાગીરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરવાની કોઈપણ કોશિશ સહન કરવામાં નહીં આવે.
IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે લોકો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેઓ તરત જ સુધરી જાય અને આવા કાર્યો છોડે. જો તેઓ સુધરશે નહીં તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અગાઉ Junagadh અને Gir Somnath જિલ્લામાં DySP અને SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના ઘણા પગલાં લેવામાં આવ્યા હતા.
નવા IG તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.
પોલીસ તંત્રનું કહેવું છે કે આગામી સમયમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે અને શાંતિ ભંગ કરનારાઓને કોઈ પણ હાલતમાં છોડવામાં નહીં આવે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by D P
    1
    Post by D P
    user_D P
    D P
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    22 hrs ago
  • મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    4
    મહેસાણા 
મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા  નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. 
ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે, અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો. આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા. કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું. આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.
    1
    અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ
ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન
રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે,  અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ
ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો.
આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ
ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા.
કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ
અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ
ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી 
મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું.
આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को दिए सख्त निर्देश, एलपीजी आपूर्ति को लेकर समीक्षा बैठक आयोजित जिला मुख्यालय। जिले में घरेलू एलपीजी सिलेंडरों की आपूर्ति में किसी भी प्रकार का व्यवधान नहीं आने दिया जाएगा। जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को स्पष्ट निर्देश देते हुए कहा कि उपभोक्ताओं तक गैस सिलेंडर की समय पर और सुचारु आपूर्ति सुनिश्चित की जाए। जिला कलेक्टर की अध्यक्षता में एलपीजी आपूर्ति व्यवस्था की समीक्षा बैठक आयोजित की गई, जिसमें संबंधित विभागों के अधिकारी और गैस एजेंसियों के प्रतिनिधियों ने भाग लिया। बैठक में घरेलू एलपीजी सिलेंडरों की उपलब्धता, वितरण व्यवस्था और उपभोक्ताओं को होने वाली संभावित समस्याओं पर विस्तार से चर्चा की गई। डॉ. खड़गावत ने अधिकारियों को निर्देश दिए कि जिले में गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता बनाए रखते हुए वितरण प्रणाली पर सतत निगरानी रखी जाए। उन्होंने कहा कि किसी भी स्तर पर लापरवाही या अनियमितता सामने आने पर संबंधित के खिलाफ सख्त कार्रवाई की जाएगी। जिला कलेक्टर ने नागरिकों से अपील करते हुए कहा कि एलपीजी आपूर्ति को लेकर सोशल मीडिया या अन्य माध्यमों से फैल रही भ्रामक सूचनाओं और अफवाहों से घबराने की आवश्यकता नहीं है। जिले में घरेलू गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता है और आपूर्ति व्यवस्था पूरी तरह सामान्य है। उन्होंने कहा कि यदि किसी उपभोक्ता को गैस सिलेंडर की आपूर्ति को लेकर कोई समस्या आती है तो वह संबंधित गैस एजेंसी या जिला प्रशासन से संपर्क कर सकता है। प्रशासन का उद्देश्य हर उपभोक्ता तक समय पर गैस सिलेंडर पहुंचाना है।
    1
    जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को दिए सख्त निर्देश, एलपीजी आपूर्ति को लेकर समीक्षा बैठक आयोजित
जिला मुख्यालय। जिले में घरेलू एलपीजी सिलेंडरों की आपूर्ति में किसी भी प्रकार का व्यवधान नहीं आने दिया जाएगा। जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को स्पष्ट निर्देश देते हुए कहा कि उपभोक्ताओं तक गैस सिलेंडर की समय पर और सुचारु आपूर्ति सुनिश्चित की जाए।
जिला कलेक्टर की अध्यक्षता में एलपीजी आपूर्ति व्यवस्था की समीक्षा बैठक आयोजित की गई, जिसमें संबंधित विभागों के अधिकारी और गैस एजेंसियों के प्रतिनिधियों ने भाग लिया। बैठक में घरेलू एलपीजी सिलेंडरों की उपलब्धता, वितरण व्यवस्था और उपभोक्ताओं को होने वाली संभावित समस्याओं पर विस्तार से चर्चा की गई।
डॉ. खड़गावत ने अधिकारियों को निर्देश दिए कि जिले में गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता बनाए रखते हुए वितरण प्रणाली पर सतत निगरानी रखी जाए। उन्होंने कहा कि किसी भी स्तर पर लापरवाही या अनियमितता सामने आने पर संबंधित के खिलाफ सख्त कार्रवाई की जाएगी।
जिला कलेक्टर ने नागरिकों से अपील करते हुए कहा कि एलपीजी आपूर्ति को लेकर सोशल मीडिया या अन्य माध्यमों से फैल रही भ्रामक सूचनाओं और अफवाहों से घबराने की आवश्यकता नहीं है। जिले में घरेलू गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता है और आपूर्ति व्यवस्था पूरी तरह सामान्य है।
उन्होंने कहा कि यदि किसी उपभोक्ता को गैस सिलेंडर की आपूर्ति को लेकर कोई समस्या आती है तो वह संबंधित गैस एजेंसी या जिला प्रशासन से संपर्क कर सकता है। प्रशासन का उद्देश्य हर उपभोक्ता तक समय पर गैस सिलेंडर पहुंचाना है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે. મહેસાણા એક અને બે આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી. રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી રાહત થશે...
    1
    મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને  અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે.
મહેસાણા એક અને બે  આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી.
રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી  રાહત થશે...
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • Post by RAMESH ZALA
    1
    Post by RAMESH ZALA
    user_RAMESH ZALA
    RAMESH ZALA
    બાયડ, અરવલ્લી, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.