logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#arvindgohel #photography #sbstudio #,ઉનાળામાં #વરસાદ #ઉનાળા માં ગરમી ના બદલે વરસાદ

2 hrs ago
user_Arvind gohel
Arvind gohel
બોરસદ, આણંદ, ગુજરાત•
2 hrs ago

#arvindgohel #photography #sbstudio #,ઉનાળામાં #વરસાદ #ઉનાળા માં ગરમી ના બદલે વરસાદ

More news from ગુજરાત and nearby areas
  • Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    1
    Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    user_Sanjay Kumar Sanjay Kumar kadapada
    Sanjay Kumar Sanjay Kumar kadapada
    ખેડા, ખેડા, ગુજરાત•
    8 hrs ago
  • પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના સંદર્ભે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત દ્વારા વિવિધ માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નો અંગે પણ નિરાકરણ માટેના સૂચનો કરવામાં આવ્યા હતા મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના સંદર્ભે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત દ્વારા વિવિધ માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નો અંગે પણ નિરાકરણ માટેના સૂચનો કરવામાં આવ્યા હતા
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    5 hrs ago
  • પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા.
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.
    1
    હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા.
ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો... શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ ધન્યતાઅનુભવી હતી.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.
    4
    કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો...
શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ  ધન્યતાઅનુભવી હતી..
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    17 hrs ago
  • भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया। गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की। मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया। इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए। रिपोर्ट. भीखाभाई माछी.महिसागर
    1
    भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया।
गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की।
मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा
ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात  माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया।
इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए।
रिपोर्ट. भीखाभाई माछी.महिसागर
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    2 hrs ago
  • Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    1
    Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    user_Sanjay Kumar Sanjay Kumar kadapada
    Sanjay Kumar Sanjay Kumar kadapada
    ખેડા, ખેડા, ગુજરાત•
    8 hrs ago
  • कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन ‌ खडगे द्वारा गुजरातियों को मूर्ख अभन बोलने पर जन आक्रोश ओर भाजपा द्वारा धरना प्रदर्शन देखने को मिला इनकम टैक्स के पास अहमदाबाद में
    1
    कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन ‌ खडगे द्वारा 
गुजरातियों को मूर्ख   अभन बोलने पर जन आक्रोश ओर भाजपा द्वारा धरना प्रदर्शन देखने को मिला इनकम   टैक्स के पास अहमदाबाद में
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    2 hrs ago
  • બાદાહુર
    2
    બાદાહુર
    user_Bahadur Bahadur
    Bahadur Bahadur
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.