Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે સરકાર પર શિક્ષણ બાબતે આકરા પ્રહારો કર્યા હતા.
રિપોર્ટર ILIYAS JARGELA
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે સરકાર પર શિક્ષણ બાબતે આકરા પ્રહારો કર્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઇવે પર SMC દ્વારા ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.1
- ધાંગધ્રા તાલુકાના થળા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક રેણાકી મકાન પર દરોડો પાડી નાની-મોટી વિદેશી દારૂની બોટલો સહિત કુલ ₹18,860નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે, પોલીસે થળા ગામના રહેવાસી છત્રસિંહ ઉર્ફે સતુભા રાજુભા ઝાલાને ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ મોકલનાર અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોડર્ન હાઈસ્કૂલ ખાતે પ્રવેશ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર સહિતના મહાનુભાવો, ગરીબ નવાઝ રિલીફ કમિટીના પ્રમુખ, શાળાના પ્રિન્સિપાલ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગરીબ નવાઝ રિલીફ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છ ચોપડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે, અન્ય શાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ આ નોટબુક્સનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગરીબ નવાઝ રિલીફ કમિટી વર્ષ દરમિયાન અનાજની કીટો, જરૂરિયાતમંદોને દવા તથા ઘરનું ગુજરાન ચલાવવા માટે સિલાઈ મશીનનું પણ વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.1
- એક ભુવાજીએ રમેલ દરમિયાન ધૂણતા-ધૂણતા ભવિષ્યવાણી કરી હતી કે ૨૪ તારીખની સાંજે વરસાદ થશે. જોકે, તેમણે કયા વર્ષે — પછી ભલે તે ૨૦૨૬ હોય કે ૨૦૨૭ — વરસાદ થશે તે સ્પષ્ટ કર્યું ન હતું.1
- બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તેમના 24મા સ્થાપના દિવસ નિમિત્તે ટાવર રોડ ખાતે એક ભવ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના અસંખ્ય કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સંગઠનના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હિન્દુ સમાજના સંગઠન, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંગઠનના વર્તમાન કાર્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. બોટાદ જિલ્લાના આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના સભ્યોની ઉપસ્થિતિથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો.1
- રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં ૨૩ જૂન ૨૦૨૬ની સાંજે ૫ વાગ્યાથી ગાઢ અંધારપટ્ટ છવાઈ ગયો હતો, જેના પગલે ૫૦થી વધુ ગ્રામજનોએ PGVCL કચેરીએ ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોએ PGVCL ઓફિસમાં જ રામધૂન બોલાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ અંધારપટ્ટને કારણે એક ગંભીર બીમારીથી પીડાતી ૧૨ વર્ષની દીકરીને તેના પરિવારે પૂંઠાથી હવા નાખવાની ફરજ પડી હતી. આ ગંભીર પરિસ્થિતિને જોતાં ગુંદાળાના યુવા આગેવાન અંકુર બાલધાએ ગંભીર ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ આત્મવિલોપન કરશે.1
- સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા વિક્રમભાઈ દવેએ તેમના પક્ષના કદાવર નેતા ચૈત્ર વસાવા અને તેમના પત્નીને નામદાર કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફરમાવવા બદલ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ચૈત્ર વસાવા અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટના આ આદેશ સામે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.1
- સુરેન્દ્રનગર જિલ્લાના મોરથળા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપાઈ છે.1
- અમદાવાદના ધંધુકા ખાતે આવેલી મોડર્ન હાઈસ્કૂલમાં પ્રવેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.1