Shuru
Apke Nagar Ki App…
Gujarat Budget 2026 | બજેટને લઇ Chhotaudepur સાંસદ Jashubhai Rathva એ શું કહ્યું? જુઓ
Janshe Gujarat
Gujarat Budget 2026 | બજેટને લઇ Chhotaudepur સાંસદ Jashubhai Rathva એ શું કહ્યું? જુઓ
More news from Chhotaudepur and nearby areas
- Post by Janshe Gujarat1
- Post by Dabhoi_Attractions1
- Post by Jasmin B Shah1
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- લીમખેડા તાલુકા ના મોટીબાંડીબાર ગામે અચાનક આગ લાગતા 4 મકાનો બળી ને રાખ થઇ ગયા અંદાજે 4.5 લાખ જેટલા રોકડ રકમ અને સોના, ચાંદી પણ બળી ને રાખ થઇ ગઇ1
- ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા1
- ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ પ્રજા લક્ષી અને ગુજરાતના સર્વાગી વિકાસને ગતિ આપનારું હોવાનું સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના ૧૮ તાલુકાના ૫૧,૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની ફાળવણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.1