જૂનાગઢમાં સરકડીયા હનુમાન મંદિરે હનુમાનજીને 7000 લાડુ ધરી મહાઆરતી , હનુમાન ચાલીસા પાઠ અને અખંડ રામધૂન દ્વારા ધર્મોત્સવ ઉજવાશે જૂનાગઢ ગિરનારની ઉત્તર રેન્જમાં પાટવડ કોઠા જંગલ વિસ્તારમાં ભેંસાણ રોડ ઉપર આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક રમણીય એવું પાવન અને દિવ્ય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આ જગ્યાના મહંતશ્રી હરિદાસ બાપુ અને તેજસદાસ બાપુ દ્વારા સવંત ૨૦૮૨ના ચૈત્ર સુદ પૂનમ અને ગુરુવારના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેમાં તા.૧/૪/૨૦૨૬ બુધવારે સવારે ૧૦ કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે.અને પૂર્ણાહુતી તા.૨/૪/૨૬ ના રોજ સવારે ૧૦કલાકે થશે તથા તા.2 4 2026 ના રોજ સવારે 9:00 કલાકે હનુમાનજી મહારાજનું શાસ્ત્રોકત પૂજન થશે તથા હનુમાન ચાલીસાના પાઠ પછી હનુમાનજી મહારાજને સાત હજાર લાડુનો ભોગ ધરી મહાઆરતી બપોરે ૧૨ કલાકે થશે ત્યારબાદ ભક્તોને ભોજન પ્રસાદ પિરસાશે આ દિવ્ય અને ભવ્ય મહોત્સવમાં ભાવિક ભક્તોને પધારવા માટે જગ્યાના મહંત હરિદાસ બાપુ અને તેજસ દાસ બાપુ દ્વારા દર્શન પૂજા પાઠ કરવા અને ભોજન પ્રસાદ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
જૂનાગઢમાં સરકડીયા હનુમાન મંદિરે હનુમાનજીને 7000 લાડુ ધરી મહાઆરતી , હનુમાન ચાલીસા પાઠ અને અખંડ રામધૂન દ્વારા ધર્મોત્સવ ઉજવાશે જૂનાગઢ ગિરનારની ઉત્તર રેન્જમાં પાટવડ કોઠા જંગલ વિસ્તારમાં ભેંસાણ રોડ ઉપર આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક રમણીય એવું પાવન અને દિવ્ય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આ જગ્યાના મહંતશ્રી હરિદાસ બાપુ અને
તેજસદાસ બાપુ દ્વારા સવંત ૨૦૮૨ના ચૈત્ર સુદ પૂનમ અને ગુરુવારના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેમાં તા.૧/૪/૨૦૨૬ બુધવારે સવારે ૧૦ કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે.અને પૂર્ણાહુતી તા.૨/૪/૨૬ ના રોજ સવારે ૧૦કલાકે થશે તથા તા.2 4 2026 ના રોજ સવારે 9:00 કલાકે હનુમાનજી મહારાજનું શાસ્ત્રોકત પૂજન થશે તથા હનુમાન ચાલીસાના પાઠ પછી હનુમાનજી
મહારાજને સાત હજાર લાડુનો ભોગ ધરી મહાઆરતી બપોરે ૧૨ કલાકે થશે ત્યારબાદ ભક્તોને ભોજન પ્રસાદ પિરસાશે આ દિવ્ય અને ભવ્ય મહોત્સવમાં ભાવિક ભક્તોને પધારવા માટે જગ્યાના મહંત હરિદાસ બાપુ અને તેજસ દાસ બાપુ દ્વારા દર્શન પૂજા પાઠ કરવા અને ભોજન પ્રસાદ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by પત્રકાર1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- Post by Siddharth news1
- Post by Nagesh Modedara1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1