હજ-2026: માંગરોળ, કેશોદ અને માળીયા તાલુકાના 213 હાજીઓનું મેડિકલ પરીક્ષણ કરાય તારીખ 17/02/2026 ના રોજ માંગરોળ,કેશોદ, માળીયા તાલુકાના 213 હાજીઓ નો મેડિકલ સ્ક્રીનિંગ અને વેક્સિનેશન કેમ્પ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવામાં આવ્યું. આ અવસરે જૂનાગઢ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડૉ.સુતરીયા સાહેબ, માંગરોળ આરોગ્ય અધિકારી ડૉ.વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા. પ્રોગ્રામ ને સફળ બનાવવા ડૉ.ગરીબા સાહેબ, ડૉ.ભાભા સાહેબ, ડૉ.સમીર સાહેબ, ડૉ.ઓડેદરા સાહેબ, ડૉ.ખાણિયા સાહેબતેમજ અર્બન અને સિવિલ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપી કેમ્પ ને સફળ બનાવ્યું હતું. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા ના FT શકીલએહમદ મુન્શી, હાજી હારુનભાઈ કોતલ, AFT હાફીઝ અયુબભાઈ બાંગરા, કાસિબભાઈ શમા, હાજી યુસુફભાઈ અલાદ, એકતા ફાઉન્ડેશન ના ફૈઝાન પઠાણ, આદીલ જેઠવા, ઝુબેર મથથા, તેમજ અ. વહાબ ગોસલિયા તેમજ ડેટા એન્ટ્રી માટે જિલ્લા આરોગ્ય વિભાગ માંથી ઉપસ્થિત રહેલ કુણાલભાઈ ભાટિયા ના માર્ગદર્શન માં સીવીલ હોસ્પિટલ ના કમ્પ્યુટર સ્ટાફ અને જુનાગઢ જિલ્લા ના FT ઉમરભાઈ દલ, કોતલભાઈ દ્વારા જેહમત ઉઠાવેલ અને સુંદર રીતે કામગીરી કરી હતી. જુનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગ,જૂનાગઢ જિલ્લા સીવીલ સર્જન,તાલુકા આરોગ્ય વિભાગ ના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તમામ હાજીઓ એ શાંતિ પૂર્વક સાથ સહકાર આપેલ હતો. હજ-2026: માંગરોળ, કેશોદ અને માળીયા તાલુકાના 213 હાજીઓનું મેડિકલ પરીક્ષણ કરાય તારીખ 17/02/2026 ના રોજ માંગરોળ,કેશોદ, માળીયા તાલુકાના 213 હાજીઓ નો મેડિકલ સ્ક્રીનિંગ અને વેક્સિનેશન કેમ્પ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવામાં આવ્યું. આ અવસરે જૂનાગઢ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડૉ.સુતરીયા સાહેબ, માંગરોળ આરોગ્ય અધિકારી ડૉ.વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા. પ્રોગ્રામ ને સફળ બનાવવા ડૉ.ગરીબા સાહેબ, ડૉ.ભાભા સાહેબ, ડૉ.સમીર સાહેબ, ડૉ.ઓડેદરા સાહેબ, ડૉ.ખાણિયા સાહેબતેમજ અર્બન અને સિવિલ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપી કેમ્પ ને સફળ બનાવ્યું હતું. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા ના FT શકીલએહમદ મુન્શી, હાજી હારુનભાઈ કોતલ, AFT હાફીઝ અયુબભાઈ બાંગરા, કાસિબભાઈ શમા, હાજી યુસુફભાઈ અલાદ, એકતા ફાઉન્ડેશન ના ફૈઝાન પઠાણ, આદીલ જેઠવા, ઝુબેર મથથા, તેમજ અ. વહાબ ગોસલિયા તેમજ ડેટા એન્ટ્રી માટે જિલ્લા આરોગ્ય વિભાગ માંથી ઉપસ્થિત રહેલ કુણાલભાઈ ભાટિયા ના માર્ગદર્શન માં સીવીલ હોસ્પિટલ ના કમ્પ્યુટર સ્ટાફ અને જુનાગઢ જિલ્લા ના FT ઉમરભાઈ દલ, કોતલભાઈ દ્વારા જેહમત ઉઠાવેલ અને સુંદર રીતે કામગીરી કરી હતી. જુનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગ,જૂનાગઢ જિલ્લા સીવીલ સર્જન,તાલુકા આરોગ્ય વિભાગ ના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તમામ હાજીઓ એ શાંતિ પૂર્વક સાથ સહકાર આપેલ હતો.
હજ-2026: માંગરોળ, કેશોદ અને માળીયા તાલુકાના 213 હાજીઓનું મેડિકલ પરીક્ષણ કરાય તારીખ 17/02/2026 ના રોજ માંગરોળ,કેશોદ, માળીયા તાલુકાના 213 હાજીઓ નો મેડિકલ સ્ક્રીનિંગ અને વેક્સિનેશન કેમ્પ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવામાં આવ્યું. આ અવસરે જૂનાગઢ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડૉ.સુતરીયા સાહેબ, માંગરોળ આરોગ્ય અધિકારી ડૉ.વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા. પ્રોગ્રામ ને સફળ બનાવવા ડૉ.ગરીબા સાહેબ, ડૉ.ભાભા સાહેબ, ડૉ.સમીર સાહેબ, ડૉ.ઓડેદરા સાહેબ, ડૉ.ખાણિયા સાહેબતેમજ અર્બન અને સિવિલ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપી કેમ્પ ને સફળ બનાવ્યું હતું. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા ના FT શકીલએહમદ મુન્શી, હાજી હારુનભાઈ કોતલ, AFT હાફીઝ અયુબભાઈ બાંગરા, કાસિબભાઈ શમા, હાજી યુસુફભાઈ અલાદ, એકતા ફાઉન્ડેશન ના ફૈઝાન પઠાણ, આદીલ જેઠવા, ઝુબેર મથથા, તેમજ અ. વહાબ ગોસલિયા તેમજ ડેટા એન્ટ્રી માટે જિલ્લા આરોગ્ય વિભાગ માંથી ઉપસ્થિત રહેલ કુણાલભાઈ ભાટિયા ના માર્ગદર્શન માં સીવીલ હોસ્પિટલ ના કમ્પ્યુટર સ્ટાફ અને જુનાગઢ જિલ્લા ના FT ઉમરભાઈ દલ, કોતલભાઈ દ્વારા જેહમત ઉઠાવેલ અને સુંદર રીતે કામગીરી કરી હતી. જુનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગ,જૂનાગઢ જિલ્લા સીવીલ સર્જન,તાલુકા આરોગ્ય વિભાગ ના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તમામ હાજીઓ એ શાંતિ પૂર્વક સાથ સહકાર આપેલ હતો. હજ-2026: માંગરોળ, કેશોદ અને માળીયા તાલુકાના 213 હાજીઓનું મેડિકલ પરીક્ષણ કરાય તારીખ 17/02/2026 ના રોજ માંગરોળ,કેશોદ, માળીયા તાલુકાના 213 હાજીઓ નો મેડિકલ સ્ક્રીનિંગ અને વેક્સિનેશન કેમ્પ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવામાં આવ્યું. આ અવસરે જૂનાગઢ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડૉ.સુતરીયા સાહેબ, માંગરોળ આરોગ્ય અધિકારી ડૉ.વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા. પ્રોગ્રામ ને સફળ બનાવવા ડૉ.ગરીબા સાહેબ, ડૉ.ભાભા સાહેબ, ડૉ.સમીર સાહેબ, ડૉ.ઓડેદરા સાહેબ, ડૉ.ખાણિયા સાહેબતેમજ અર્બન અને સિવિલ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપી કેમ્પ ને સફળ બનાવ્યું હતું. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા ના FT શકીલએહમદ મુન્શી, હાજી હારુનભાઈ કોતલ, AFT હાફીઝ અયુબભાઈ બાંગરા, કાસિબભાઈ શમા, હાજી યુસુફભાઈ અલાદ, એકતા ફાઉન્ડેશન ના ફૈઝાન પઠાણ, આદીલ જેઠવા, ઝુબેર મથથા, તેમજ અ. વહાબ ગોસલિયા તેમજ ડેટા એન્ટ્રી માટે જિલ્લા આરોગ્ય વિભાગ માંથી ઉપસ્થિત રહેલ કુણાલભાઈ ભાટિયા ના માર્ગદર્શન માં સીવીલ હોસ્પિટલ ના કમ્પ્યુટર સ્ટાફ અને જુનાગઢ જિલ્લા ના FT ઉમરભાઈ દલ, કોતલભાઈ દ્વારા જેહમત ઉઠાવેલ અને સુંદર રીતે કામગીરી કરી હતી. જુનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગ,જૂનાગઢ જિલ્લા સીવીલ સર્જન,તાલુકા આરોગ્ય વિભાગ ના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તમામ હાજીઓ એ શાંતિ પૂર્વક સાથ સહકાર આપેલ હતો.
- માંગરોળમા આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. [00:12] આગામી દિવસોમાં આવતા હોળી અને રમઝાનના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા અને માંગરોળ ડીવાયએસપી (DySP) ના માર્ગદર્શન હેઠળ, પીઆઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઈ હતી. [00:29] આ બેઠક દરમિયાન તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને યોગ્ય સલાહ-સૂચનો પણ આપવામાં આવ્યા હતા. [00:37] આ શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. [00:45] પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને એકબીજાના તહેવારોમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.1
- કેશોદ શહેરમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન અંતર્ગત તુવેરની સરકારી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શિવ ઉત્પાદન સહકારી મંડળી તથા અર્જુન જુથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે તુવેરના પાકની નોંધણી અને ખરીદીની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ છે આ યોજના હેઠળ સરકાર દ્વારા નક્કી કરાયેલ આધારભૂત ભાવ (MSP) મુજબ તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે તેવી આશા વ્યક્ત થઈ રહી છે છેલ્લા કેટલાક સમયમાં બજારમાં ભાવમાં આવતી ચઢાવ ઉતારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સીધી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવહાર સુનિશ્ચિત થશે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે વહેલી કલાકોથી જ ખેડૂતો પોતાના તુવેરના જથ્થા સાથે પહોંચ્યા હતા યાર્ડમાં તોલકાંટા, ગુણવત્તા ચકાસણી અને રસીદ આપવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે નોંધાયેલા ખેડૂતોને પ્રાથમિકતા આધારે ખરીદી કરવામાં આવશે અને રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે કઠોળ આત્મનિર્ભરતા મિશનનો મુખ્ય હેતુ દેશમાં કઠોળ ઉત્પાદન વધારવો, ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને આયાત પર નિર્ભરતા ઘટાડવી છે આ અંતર્ગત તુવેર, ચણા અને મગફળી સહિતના પાકોની ખરીદી અને સંગ્રહ માટે વિવિધ કેન્દ્રો પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું કે સમયસર ખરીદી શરૂ થવાથી ખેડૂતોને બજારમાં ઓછા ભાવનો ભોગ બનવો નહીં પડે સાથે જ તેઓએ ખરીદીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાની માંગ પણ કરી હતી જેથી લાંબી લાઈનો અને વિલંબ જેવી સમસ્યાઓ ઊભી ન થાય સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ખેડૂતોએ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાક લાવવા અપીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં તુવેરની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદમાં તુવેર ખરીદીના આ પ્રારંભથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક માહોલ સર્જાયો છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- અમરેલીની AIMs હોસ્પિટલ ફરી વિવાદમાં | PMJAY કાર્ડ હોવા છતાં 1.22 લાખ કાપ્યા? | AAP કાર્યકરનો લાઈવ ખુલાસો 📝 Description (SEO Optimized) અમરેલીની AIMs હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તા. 30/1/2026 ના રોજ લીલીયાના નાના કણકોટની ઈન્દુબેન ખુમાણને હૃદયની બિમારી સબબ દાખલ કરાયા હતા. પરિવાર દ્વારા PMJAY કાર્ડ અંગે વિનંતી છતાં હોસ્પિટલ દ્વારા રોકડ રકમ ભરવા દબાણ કરાયું હોવાના આક્ષેપો. ત્યારબાદ તા. 7/2/2026 ના રોજ માચિયાળા ગામના કંચનબેન પરશોતમભાઈ વાઘેલાનું હોસ્પિટલમાં અવસાન થયું. પરિવારના આક્ષેપ મુજબ PMJAY કાર્ડ હોવા છતાં ₹1,22,000 કપાયા, તેમજ ₹20,000 એન્જિયોગ્રાફી અને અન્ય રકમ રોકડ વસૂલાઈ. બિલ ન આપવાના પણ આરોપો. આ મામલે હિરેનભાઈ વિરડીયા (AAP કાર્યકર) હોસ્પિટલ પહોંચી લાઈવ વીડિયો કર્યો અને ડો. પલવી મહાજન સાથે ચર્ચા કરી. મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકાર્યાનો દાવો. શું તંત્ર લેશે પગલા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ – પુજારા ન્યુઝ નેટવર્ક સાથે. 📍 રિપોર્ટર: ફારૂક બિલખીયા, અમરેલી 📞 Head Office: 8401099284 🔥 Hashtags (High Reach) #Amreli #AIMSHospital #PMJAY #GujaratNews #BreakingNews #AAP #HospitalControversy #PujaraaNewsNetwork #ViralNews #HealthScam 🔑 Tags (YouTube Search Ranking માટે) Amreli AIMs Hospital PMJAY Card Issue Amreli Hospital News AAP Amreli Hiren Viradiya Live Gujarat Breaking News Hospital Bill Controversy Ayushman Bharat Gujarat Pujaraa News Network Farooq Bilkhiya Report1
- ગીરગઢડા તાલુકાના ખિલવાડ ગામ નજીક ગત રાત્રિએ એક સિંહ પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો. આ સિંહ પરિવારમાં સિંહ બાળ પણ સામેલ હતા. સિંહપ્રેમીઓએ આ દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.1
- રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મકાનમાં લાગી આગ મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાક શહેરના ધોરાજી રોડ પર આવેલ સિલ્વર સોસાયટીમાં મહેબુબશા છોટુશા શેખ નામના વ્યક્તિના મકાનમાં મોડી રાત્રિના અચાનક આગ લાગતા અફરાતફરી મચી સદનસીબે કોઈ જાનહાની નહિ આગ લાગવાનું કારણ અકબંધ આગ લાગતા ઉપલેટા નગરપાલિકા ફાયર ફાયટર ઘટના સ્થળ પહોંચીયું ઉપલેટા તથા ધોરાજીના ફાયર બ્રિગેડ આગ બુઝાવે તે પહેલા તમામ ઘરવખરી બળીને ખાક થતા મોટું નુકસાન2
- Post by Nagesh Modedara1
- હજ-2026: માંગરોળ, કેશોદ અને માળીયા તાલુકાના 213 હાજીઓનું મેડિકલ પરીક્ષણ કરાય તારીખ 17/02/2026 ના રોજ માંગરોળ,કેશોદ, માળીયા તાલુકાના 213 હાજીઓ નો મેડિકલ સ્ક્રીનિંગ અને વેક્સિનેશન કેમ્પ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવામાં આવ્યું. આ અવસરે જૂનાગઢ જિલ્લા ના આરોગ્ય અધિકારી ડૉ.સુતરીયા સાહેબ, માંગરોળ આરોગ્ય અધિકારી ડૉ.વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા. પ્રોગ્રામ ને સફળ બનાવવા ડૉ.ગરીબા સાહેબ, ડૉ.ભાભા સાહેબ, ડૉ.સમીર સાહેબ, ડૉ.ઓડેદરા સાહેબ, ડૉ.ખાણિયા સાહેબતેમજ અર્બન અને સિવિલ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપી કેમ્પ ને સફળ બનાવ્યું હતું. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા ના FT શકીલએહમદ મુન્શી, હાજી હારુનભાઈ કોતલ, AFT હાફીઝ અયુબભાઈ બાંગરા, કાસિબભાઈ શમા, હાજી યુસુફભાઈ અલાદ, એકતા ફાઉન્ડેશન ના ફૈઝાન પઠાણ, આદીલ જેઠવા, ઝુબેર મથથા, તેમજ અ. વહાબ ગોસલિયા તેમજ ડેટા એન્ટ્રી માટે જિલ્લા આરોગ્ય વિભાગ માંથી ઉપસ્થિત રહેલ કુણાલભાઈ ભાટિયા ના માર્ગદર્શન માં સીવીલ હોસ્પિટલ ના કમ્પ્યુટર સ્ટાફ અને જુનાગઢ જિલ્લા ના FT ઉમરભાઈ દલ, કોતલભાઈ દ્વારા જેહમત ઉઠાવેલ અને સુંદર રીતે કામગીરી કરી હતી. જુનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગ,જૂનાગઢ જિલ્લા સીવીલ સર્જન,તાલુકા આરોગ્ય વિભાગ ના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તમામ હાજીઓ એ શાંતિ પૂર્વક સાથ સહકાર આપેલ હતો.1