Shuru
Apke Nagar Ki App…
બેંકીંગ, અમરેલી...... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો.... મહુવા નજીક બાઇક સવારનો અકસ્માત સર્જાતા બાઇક સવાર ગંભીર ઇજાગ્રસ્ત થયો...... આ ધટના પગલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર મદદ માટે પહોંચ્યા ધટના સ્થળે........ અંબરીષ ડેર હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે અકસ્માત જોઇને તુરંત ઊભા રહ્યા....... અંબરીષ ડેરે પોતાની ગાડીમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો........ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર જે ભાજપના દિગ્ગજ નેતા તરીકે જાણીતા છે.......... અંબરીષ ડેરે ખરા અર્થમાં માનવંતા મહેકાવી...... હાલ અંબરીષ ડેરની સેવાકીય પ્રવૃત્તિનો વિડિયો સોશિયલ મીડિયામાં થયઘ વાયરલ..... રિપોર્ટર..કરશન પરમાર
Parmar karshan
બેંકીંગ, અમરેલી...... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો.... મહુવા નજીક બાઇક સવારનો અકસ્માત સર્જાતા બાઇક સવાર ગંભીર ઇજાગ્રસ્ત થયો...... આ ધટના પગલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર મદદ માટે પહોંચ્યા ધટના સ્થળે........ અંબરીષ ડેર હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે અકસ્માત જોઇને તુરંત ઊભા રહ્યા....... અંબરીષ ડેરે પોતાની ગાડીમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો........ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર જે ભાજપના દિગ્ગજ નેતા તરીકે જાણીતા છે.......... અંબરીષ ડેરે ખરા અર્થમાં માનવંતા મહેકાવી...... હાલ અંબરીષ ડેરની સેવાકીય પ્રવૃત્તિનો વિડિયો સોશિયલ મીડિયામાં થયઘ વાયરલ..... રિપોર્ટર..કરશન પરમાર
More news from ગુજરાત and nearby areas
- બેંકીંગ, અમરેલી.... જાફરાબાદ..... જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો....... હેમાળ ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત...... ૪ દિવસ પહેલા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનુ મોત નિપજાવનાર આરોપીને વનવિભાગે ઝડપી પાડયો..... ૩ થી ૫ વર્ષની સિંહણને સ્વીફ્ટ કારમાં કચડી નાસી જનાર કાર ચાલકને વનવિભાગે શોધી કાઢ્યો..... વનવિભાગે સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે આરોપી રવી ભરવાડ નામનાં હત્યારાને અમદાવાદથી દબોચયો...... ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વનવિભાગને સફળતા મળી....... વનવિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્યપ્રાણી અધિનિયમ -૧૯૭૨ ની જોગવાઇ મુજબ ગુન્હો નોંધ્યો....... આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતાં જીલ્લા જેલ હવાલે કરાયો....... બાઇટ ૧:- વિરલસિંહ ચાવડા, (ACF - અમરેલી) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં સિંહણને અકસ્માતે મોતને ઘાટ ઉતારવાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપીને ફરાર થયેલા ચાલાક આરોપીને વન વિભાગે અમદાવાદથી ઝડપી લીધો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન વન વિભાગે ગુપ્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં સિંહણનું મોત થતાં વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા અને નજીકના ટોલ પ્લાઝા તેમજ માર્ગ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી. સીસીટીવીમાં શંકાસ્પદ વાહન અને તેની હિલચાલ કેદ થતાં આરોપી સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો હતો. વન વિભાગની ટીમે ટેક્નિકલ માહિતી અને ઇન્ટેલિજન્સના આધારે આરોપી અમદાવાદમાં હોવાની ખાતરી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદ પહોંચી વન વિભાગના અધિકારીઓએ સુવ્યવસ્થિત રીતે ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ સમયે આરોપીએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગની સતર્કતાથી તે નિષ્ફળ ગયો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગના કબ્જામાં લેવામાં આવ્યો છે. સિંહણના મોતને લઈ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વન વિભાગે ખાતરી આપી છે. રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત સતર્ક હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે. વન વિભાગની આ કાર્યવાહીથી વન્યજીવ પ્રેમીઓમાં સંતોષ અને આરોપીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.1
- સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ. દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ. મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો. પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીર " રેહાન ધાનાણી.3
- इरान ताज़ा खबर।1
- कैमरे में कैद एक अनोखे वाकये ने सोशल मीडिया पर हलचल मचा दी है। एक व्यक्ति सैलून में पहुंचा, नाई से हेयरकट कराने के बजाय खुद ही औज़ार उठाए और अपने बाल काट लिए। आसपास मौजूद लोग हैरान रह गए। हेयरकट पूरा करने के बाद उसने सैलून स्टाफ को औज़ार इस्तेमाल करने का पैसा चुकाया और बिना किसी बहस के चला गया। यह वीडियो लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyMoment #SalonLife #HairStyle #BarberShop #Unexpected #InternetReacts1
- Motivational thought bye Advocate Imtiaz Baloch. #AMRELI1
- કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ3
- पंश्र्चिम बंगाल ताज़ा खबर।1