logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*हलवद तालुका के सुरवदर गांव में डेंगू का प्रकोप* रिपोर्ट रमेश ठाकोर हलवद हिंदी में खबरों के लिए संपर्क करें 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAYદ) चैनल नंबर-1142 GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...

2 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
2 hrs ago

*हलवद तालुका के सुरवदर गांव में डेंगू का प्रकोप* रिपोर्ट रमेश ठाकोर हलवद हिंदी में खबरों के लिए संपर्क करें 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAYદ) चैनल नंबर-1142 GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...

More news from ગુજરાત and nearby areas
  • *हलवद तालुका के सुरवदर गांव में डेंगू का प्रकोप* रिपोर्ट रमेश ठाकोर हलवद हिंदी में खबरों के लिए संपर्क करें 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAYદ) चैनल नंबर-1142 GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...
    1
    *हलवद तालुका के सुरवदर गांव में डेंगू का प्रकोप*

रिपोर्ट रमेश ठाकोर हलवद हिंदी में खबरों के लिए संपर्क करें 8141020244
नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAYદ) चैनल नंबर-1142
GTPL चैनल नंबर-268
SITI केबल बिहार चैनल नंबर- 230
JIO TV - 1778
JIO TV MOBILE APP
और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    1
    ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    21 hrs ago
  • સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.
    1
    સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.
    user_Valani hardik
    Valani hardik
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • ભારતના પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી સાહેબ ની જનતાને અપીલ :
    1
    ભારતના પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી સાહેબ ની જનતાને અપીલ :
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    48 min ago
  • में एक अकेला ना घर ना परिवार बस है तो मित्र ओर साथी दार जो था ओ कब का खोया था अब यहां तक इंतजार करना पड़ा और कुछ पाना है पर अगर आप सब मेरा हेल्प करो तो में भी करूंगा
    2
    में एक अकेला ना घर ना परिवार बस है तो मित्र ओर साथी दार जो था ओ कब का खोया था अब यहां तक इंतजार करना पड़ा और कुछ पाना है पर 
अगर आप सब मेरा हेल्प करो तो में भी करूंगा
    user_Arjungautam Arjungautam
    Arjungautam Arjungautam
    Rajkot, Gujarat•
    2 hrs ago
  • સોમનાથ મંદિર ખાતે યોજાનારા “સોમનાથ અમૃતપર્વ-2026” દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક થવા જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 11 મેના રોજ 11 તીર્થોના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. આ માટે 90 મીટર ઊંચી વિશાળ ક્રેનની મદદથી ભવ્ય કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે. મંત્રોચ્ચાર વચ્ચે આધુનિક ટેક્નોલોજી દ્વારા અભિષેકની વિધિ પૂર્ણ કરવામાં આવશે. વિશેષ બનાવવામાં આવેલા કળશની ઊંચાઈ અંદાજે 8 ફૂટ છે, જેમાં 1,100 લીટર પાણી સમાઈ શકે છે અને તેનું વજન લગભગ 760 કિલોગ્રામ છે. રિમોટ અને સેન્સર ટેક્નોલોજી દ્વારા માત્ર ત્રણ મિનિટમાં મંદિર પર પવિત્ર જળ પ્રક્ષાલિત કરવામાં આવશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    3
    સોમનાથ મંદિર ખાતે યોજાનારા “સોમનાથ અમૃતપર્વ-2026” દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક થવા જઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 11 મેના રોજ 11 તીર્થોના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
આ માટે 90 મીટર ઊંચી વિશાળ ક્રેનની મદદથી ભવ્ય કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે. મંત્રોચ્ચાર વચ્ચે આધુનિક ટેક્નોલોજી દ્વારા અભિષેકની વિધિ પૂર્ણ કરવામાં આવશે.
વિશેષ બનાવવામાં આવેલા કળશની ઊંચાઈ અંદાજે 8 ફૂટ છે, જેમાં 1,100 લીટર પાણી સમાઈ શકે છે અને તેનું વજન લગભગ 760 કિલોગ્રામ છે. રિમોટ અને સેન્સર ટેક્નોલોજી દ્વારા માત્ર ત્રણ મિનિટમાં મંદિર પર પવિત્ર જળ પ્રક્ષાલિત કરવામાં આવશે.
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    45 min ago
  • બોટાદ. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું થયું નામંજૂર.. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિંમતભાઈ કટારિયાને યથાવત રાખ્યા.. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પરીણામ આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ આપ્યું હતું.. બોટાદ કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નિર્ણય.બોટાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ... બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ આપી માહિતી..
    1
    બોટાદ. 
બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું થયું નામંજૂર.. 

પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિંમતભાઈ કટારિયાને યથાવત રાખ્યા..

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પરીણામ આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ આપ્યું હતું.. 

બોટાદ કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નિર્ણય.બોટાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ...
બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ આપી માહિતી..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    1
    રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.