Shuru
Apke Nagar Ki App…
सारोली पुलिस की बड़ी कार्रवाई: 4 महीने से फरार धोखाधड़ी का आरोपी गिरफ्तार#BreakingNews #SuratNews #GujaratPolice #CrimeUpdate #DigitalNews सारोली पुलिस की बड़ी कार्रवाई: 4 महीने से फरार धोखाधड़ी का आरोपी गिरफ्तार#BreakingNews #SuratNews #GujaratPolice #CrimeUpdate #DigitalNews
INDIAnews24
सारोली पुलिस की बड़ी कार्रवाई: 4 महीने से फरार धोखाधड़ी का आरोपी गिरफ्तार#BreakingNews #SuratNews #GujaratPolice #CrimeUpdate #DigitalNews सारोली पुलिस की बड़ी कार्रवाई: 4 महीने से फरार धोखाधड़ी का आरोपी गिरफ्तार#BreakingNews #SuratNews #GujaratPolice #CrimeUpdate #DigitalNews
More news from ગુજરાત and nearby areas
- ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાવેદભાઈ દ્વારા કેક વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી, ઝોન-6 DCP શ્રી રાજેશ પરમાર, સામાજિક આગેવાન અઝહર પઠાણ અને તાજિયા કમિટી મેમ્બર રોશન શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈદે-મિલાદના પર્વે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू की आत्महत्या से सनसनी#SuratNews #KadodaraNews #GujaratNews #BreakingNews कड़ोदरा में भाजपा महिला नेता की बहू की आत्महत्या से सनसनी#SuratNews #KadodaraNews #GujaratNews #BreakingNews1
- लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई। लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है। पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।1
- સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન1
- Breaking News :સુરત: VNSGUનો ૫૯મો દીક્ષાંત સમારોહ સંપન્ન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નો ૫૯મો ભવ્ય પદવીદાન સમારોહ સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો. ગુજરાતના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.🎓 ૧૨ વિદ્યાશાખાના ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવીસુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી આપવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપતા યુનિવર્સિટી પ્રશાસને સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઇન ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર લાઈવ કરી દીધી હતી.🗣️ "યુવાનો જ આત્મનિર્ભર ભારતનો પાયો છે" : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતદીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે". યુગદ્રષ્ટા કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે પોતાની કલમથી લડત આપી હતી, તેમ આજના શિક્ષિત યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપવું જોઈએ.1
- સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોંઘા બૂટની 25 જોડી, આશરે 20 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો તેમજ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવશે. બાઈટ.રાજેશ પરમાર ડીસીપી . ઝોન 61
- ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે1