દાહોદમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીના માળા અને અન્ય વિવિધતા ધરાવતા માળા તથા તાસકનું વિતરણ કરાયું દાહોદમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીના માળા અને અન્ય વિવિધતા ધરાવતા માળા તથા તાસકનું વિતરણ કરાયું આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12 કલાકે સુધીમાં વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા શ્રી અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીના માળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી અવિરત યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમી નગરજનો જોડાયા હતા. આ પ્રસંગે માટીના માળા, બર્ડ ફીડર, પાણીની તાસક તેમજ લાકડાના વિવિધ પ્રકારના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વર્ષના આકર્ષણરૂપ કાથીના માળા પણ વિતરણમાં સામેલ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 500થી વધુ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ અને આસપાસના વિસ્તારોમાંથી પક્ષીપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આગામી રવિવારે પણ સવારે 9થી 12 વાગ્યા દરમિયાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે લાભ ન લઈ શકેલા લોકો આગામી 29 માર્ચે હાજરી આપી શકે છે.
દાહોદમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીના માળા અને અન્ય વિવિધતા ધરાવતા માળા તથા તાસકનું વિતરણ કરાયું દાહોદમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીના માળા અને અન્ય વિવિધતા ધરાવતા માળા તથા તાસકનું વિતરણ કરાયું આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12 કલાકે સુધીમાં વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા શ્રી અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીના માળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી અવિરત યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમી નગરજનો જોડાયા હતા. આ પ્રસંગે માટીના માળા, બર્ડ ફીડર, પાણીની તાસક તેમજ લાકડાના વિવિધ પ્રકારના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વર્ષના આકર્ષણરૂપ કાથીના માળા પણ વિતરણમાં સામેલ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 500થી વધુ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ અને આસપાસના વિસ્તારોમાંથી પક્ષીપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આગામી રવિવારે પણ સવારે 9થી 12 વાગ્યા દરમિયાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે લાભ ન લઈ શકેલા લોકો આગામી 29 માર્ચે હાજરી આપી શકે છે.
- Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews1
- દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ હરકતો સામે આવી છે. એક સોસાયટીમાં રાત્રિના સમયે કેટલાક શખ્સો ફરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં અંદાજે 2 થી 7 લોકો સોસાયટીમાં ફરતા જોવા મળે છે અને કેટલાક પાસે હથિયાર હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસ વાયરલ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી શંકાસ્પદ તત્વોને ઝડપવા માટે કાર્યવાહી કરી રહી છે.1
- દાહોદમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીના માળા અને અન્ય વિવિધતા ધરાવતા માળા તથા તાસકનું વિતરણ કરાયું આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12 કલાકે સુધીમાં વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા શ્રી અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીના માળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી અવિરત યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમી નગરજનો જોડાયા હતા. આ પ્રસંગે માટીના માળા, બર્ડ ફીડર, પાણીની તાસક તેમજ લાકડાના વિવિધ પ્રકારના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વર્ષના આકર્ષણરૂપ કાથીના માળા પણ વિતરણમાં સામેલ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 500થી વધુ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ અને આસપાસના વિસ્તારોમાંથી પક્ષીપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આગામી રવિવારે પણ સવારે 9થી 12 વાગ્યા દરમિયાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે લાભ ન લઈ શકેલા લોકો આગામી 29 માર્ચે હાજરી આપી શકે છે.1
- છોટાઉદેપુર બ્રેકીંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામના કોતર માંથી 55 વર્ષીય આધેડ નો મૃતદેહ મળ્યો રાયસીંગપુરા ગામનાં 55 વર્ષીય અમરસિંગ કેવજીભાઈ રાઠવા ને જંગલી જાનવર ઘસળી ને મોત નીપજાવ્યું ગઈ કાલ થી ગુમ થયેલા અમરસિંગ રાઠવા ની શોધખોળ ના અંતે કોતર માંથી જંગલી જાનવરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો કવાંટ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુરક્ષા સંહિતા કલમ મુજબ ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર વન વિભાગ જંગલી જાનવર ને પાંજરે પુરવા ના ચક્રો ગતિમાન કર્યા ક્યાં જાનવરે હુમલો કરી મોત નીપજાવવ્યુ તે દિશામાં તપાસ કરાઈ રહી છે1
- હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.1
- એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ1
- કાલોલના કનેટિયા ગામે 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી પંચમહાલ જિલ્લા 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી અને 1998 માં નોંધાયેલ આ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે આ સેવા ટ્રસ્ટ સમાજના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરી રહ્યું છે કાલોલના કનેટિયા ગામ ખાતે આ 36 પરગણા ની એક બેઠક યોજાઇ હતી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોમાભાઈ સોલંકી ના અધ્યક્ષપના હેઠળ આ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને હાઈ પાવર કમિટીના અધ્યક્ષ તરીકે કિરણકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વરણી બે વર્ષ માટે કરવામાં આવી છે જેમાં સંગઠન મંત્રી તરીકે રમેશભાઈ પરમાર તલાટી મહામંત્રી તરીકે ભરતભાઈ સોલંકી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મનોજભાઈ જાદવ ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ જાદવ, બાબુભાઈ અરવિંદભાઈ સોલંકી, નટુરામ મહારાજ, નારણભાઈ પ્રણામી હાલોલ સહમંત્રી તરીકે રામભાઈ અરવિંદભાઈ સોલંકી ખજાનચી તરીકે જતીનભાઈ સોલંકી, અક્ષય મહેશભાઈ સોલંકી મહેલોલ અને ગજેન્દ્રભાઈની નિમણૂકો સમગ્ર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા અને બહાલી આપી સર્વાનુમતે સર્વની વરણી કરવામાં આવી છે આ તમામ સૌ આગેવાનો નો આભાર કમિટીએ માન્યો હતો સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા આગેવાનોએ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ જાદવ અને અશોકભાઈ જાદવ એ કર્યું હતું. પધારેલ સૌ આગેવાનો અને સંતો મહંતોનો આ ટ્રસ્ટે આભાર માન્યો હતો. બેઠકના અંતમાં રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.છેલ્લે કનેટિયા પરિવાર તરફથી મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું2
- દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કચરા વ્યવસ્થાપન માટે કામગીરી શરૂ કરાઈ આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12.30 કલાકે આપેલ માહિતી અનુસાર SBMG હેઠળ સંજેલી તાલુકાના માંડલી (કલ્યાણપુરા) ગામમાં નવીન ડમ્પિંગ સાઇટ માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત સ્થળની યોગ્યતા તપાસી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સર્વે બાદ સાઇટ પર સરપંચની હાજરીમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ખાડો ખોદવાની કામગીરી કરવામાં આવી હતી. આ પગલાથી ગામમાં સ્વચ્છતા જાળવવામાં સહાય મળશે. સ્થાનિક સ્તરે કચરા સંચાલન માટે કરવામાં આવી રહેલી આ કામગીરીથી ગામમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.1