Shuru
Apke Nagar Ki App…
મેંદરડા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ. ₹૩,૧૭,૬૪૪/- ની કિંમતના ૩૯.૯૦૦ ગ્રામ સોનાના કડા સાથે આરોપી હુશેન યુસુફભાઈ વખારીયાની ધરપકડ.
પત્રકાર
મેંદરડા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ. ₹૩,૧૭,૬૪૪/- ની કિંમતના ૩૯.૯૦૦ ગ્રામ સોનાના કડા સાથે આરોપી હુશેન યુસુફભાઈ વખારીયાની ધરપકડ.
More news from ગુજરાત and nearby areas
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ઉપલેટા રોડ પર હાઈવે પર જે કિલોમીટર કે ગામ નાં વોર્ડ માં ઇંગ્લીશ થી લખાણ કરવામાં ભુલ આવી ધોરાજી નાં જેતપુર રોડ તરફ થી ઉપલેટા કે પોરબંદર જવા માટે રસ્તા પર આ બોર્ડ લગાડ્યા છે પણ જ્યાં Dhoraji ઈંગ્લીશ માં લખવામાં આવ્યું કે તેમાં એક જાગૃત નાગરિકે ભુલ કાઢી બતાવી છે હાલ Dhaoraji લખ્યું છે જ્યારે સાચું દરેક જગ્યાએ Dhoraji લગાવામાં આવતું હોય2
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ4
- Post by Nasim1
- इजराइल ताजाखबर।1
- *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*1
- સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નું નિવેદન રાજકોટ જીલ્લા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ગુજરાત ભર માં અનેક જગ્યા એ તાલુકા પંચાયત અને જિલા પંચાયત માં કોંગ્રેસ નું શાશન આવશે ભાજપ માં. પાયા ના કાર્યકરો ની અવગણના ને લઈ ને ભાજપ મા જૂથવાદ સામે આવ્યો છે પાયા ના કાર્યકરો ની અવગણના થતા ભાજપ માં કાર્યકરો માં અસંતોષ ની આગ મંદી મોંઘવારી અને બે રોજગારી થી ત્રસ્ત પ્રજા આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ.ને જાકારો આપશે1
- Post by Nasim1
- motivational story1