જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ4
- इजराइल ताजाखबर।1
- જૂનાગઢમાં જર્જરિત બિલિ્ડંગનો સ્લેબ પડતા મહિલાનું માથુ ફૂટ્યું: જૂનાગહ કડિયાવાડ ખાતે લક્ષ્મી એપાર્ટમેંટ ન ગ્રૌજા માળ પર થી સ્લેબ પળતા એક મહિલs ને ભારી ઇજા. ખરાબ રસ્તા ને કારણે એમ્બ્યુલન્સ ને અંદર આવામાં મુશ્કેલી. હોસિ્પટલ લઈ જવા એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકી, રોષે ભરાયેલા લોકો રોડ બંધ કરી આંદોલન પર બેઠા2
- Post by પત્રકાર1
- જસદણ બ્રેક.. જસદણના ફાયર બ્રિગેડ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ જસદણ ફાયર બ્રિગેડની સામે આવેલ જમાવટ નામના રેસ્ટોરન્ટ લાગી આગ આગ લાગતા એક યુવક દાઝ્યો યુવક તાજતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર LPG ગેસ સિલિન્ડર લીકેજ થતાં લાગી આગ રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ને નુકસાન ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી4
- 🅱️ reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના ભાયાવદર ના પડવલા ગામે હત્યા ના પ્રયાસ નાં ગુન્હેગાર નેં ગણતરી નાં દિવસોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ ભાયાવદર નાં પડવલા ગામે રહેતા પટેલ પરિવાર નાં દિપેન ભાઈ વિનોદ ભાઈ માકડીયા પર હુમલો કરી ને ગાડી માથે ચડાવી ને હત્યા નો પ્રયાસ કરનાર પિતા અને પુત્ર અને સાથી સાગરીતો ફરાર થઈ ગયા ત્યારે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરી નાં દિવસોમાં ચાર વ્યક્તિઓ સાથે ફોર વ્હીલર કાર મુદ્દામાલ કિંમત રૂપિયા 12,69,840 સાથે પકડી પાડયા જેમાં નામ નોમાન અલીમામદ શેઠા , શાહરૂખ મસ્તાન નોયડા , અલ્તાફ ગુલામ જેડા , અયાન મુસ્તાક ગણાદ વાળા , LCB રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂરલ દ્વારા પકડી પાડવામાં આવેલ2
- *इस प्रोग्राम में संतराम डेरी के संत पी. पू. श्री सत्यदास महाराज और अमूल डेयरी के पूर्व चेयरमैन विपुल पटेल समेत कई लीडर मौजूद थे*1
- motivational story1