Shuru
Apke Nagar Ki App…
યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ, યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ,
Pratik savaliya
યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ, યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ,
More news from ગુજરાત and nearby areas
- चीन सी जीनपींग को दो बार हार्टएटेक आ चुका है । यह खबर के साथ तखता पलट की बाते ।1
- બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.1
- જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ... જાફરાબાદ ના ગામડાઓમાં અંધાધુર વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે જાફરાબાદ વિસ્તારમાં સતતં વરસાદી માહોલ.... જાફરાબાદ પંથકમાં. ધણા દિવસ ના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો જાફરાબાદ ની મેન બજાર નદીશ રૂપ ધારણ કર્યું ગાડી હાકવિ પણ મુશ્કેલ2
- નેપાળમાં વિશ્વકર્મા કારીગરોએ બાગમતી નદીમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું વિસર્જન કર્યું.1
- ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.1
- વાઘવદરડા ગામે કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....!1
- નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત... નેપાળ યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત ફરેલા ગોમતીદાસ બાપુનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત...1
- मानवता ही श्रेष्ठ धर्म । लाचार बेबस लोगों को तीरस्कृत मत करे ।1
- ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજરોજ અન્નકુટ દર્શન અને પૂજન અર્ચના અને મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરાજી નાં કડીયાવાડ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું1