logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજરોજ અન્નકુટ દર્શન અને પૂજન અર્ચના અને મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરાજી નાં કડીયાવાડ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

5 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
5 hrs ago

ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજરોજ અન્નકુટ દર્શન અને પૂજન અર્ચના અને મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરાજી નાં કડીયાવાડ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

More news from ગુજરાત and nearby areas
  • ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    1
    ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા!
ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
    3
    જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
    user_Ramesh Singal
    Ramesh Singal
    Online Share Trading Center વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    1 hr ago
  • ‘સરકાર ભેંસ જેવી છે’ કહી સરકારની નીતિ સામે વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું ધ્યાન દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગોપાલ ઇટાલિયાએ ભેંસને આપ્યું આવેદનપત્ર ‘સરકાર ભેંસ જેવી છે’ કહી વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું લોકોનું ધ્યાન વિસાવદર: રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની હાલાકી અને ખેતીની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ઇટાલિયાએ ભેંસને પ્રતિકાત્મક આવેદનપત્ર આપ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, “સરકાર ભેંસ જેવી છે, એટલે દુષ્કાળ જાહેર કરવા માટે આજે ભેંસને આવેદનપત્ર આપ્યું છે.” જોકે, આ દરમિયાન ભેંસે પણ મોઢું ફેરવી લેતાં સમગ્ર ઘટનાને તેમણે સરકારની કામગીરી સાથે સાંકળીને વ્યંગ કર્યો હતો. ઇટાલિયાએ દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને રાહત, પાક નુકસાની સહિતની જરૂરી સહાય પૂરી પાડે તેવી માંગ કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા આ અનોખા વિરોધનો વીડિયો અને તસવીરો પણ ચર્ચામાં રહ્યા હતા.
    1
    ‘સરકાર ભેંસ જેવી છે’ કહી સરકારની નીતિ સામે વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું ધ્યાન
દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગોપાલ ઇટાલિયાએ ભેંસને આપ્યું આવેદનપત્ર
‘સરકાર ભેંસ જેવી છે’ કહી વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું લોકોનું ધ્યાન
વિસાવદર: રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની હાલાકી અને ખેતીની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ઇટાલિયાએ ભેંસને પ્રતિકાત્મક આવેદનપત્ર આપ્યું હતું.
ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, “સરકાર ભેંસ જેવી છે, એટલે દુષ્કાળ જાહેર કરવા માટે આજે ભેંસને આવેદનપત્ર આપ્યું છે.” જોકે, આ દરમિયાન ભેંસે પણ મોઢું ફેરવી લેતાં સમગ્ર ઘટનાને તેમણે સરકારની કામગીરી સાથે સાંકળીને વ્યંગ કર્યો હતો.
ઇટાલિયાએ દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને રાહત, પાક નુકસાની સહિતની જરૂરી સહાય પૂરી પાડે તેવી માંગ કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા આ અનોખા વિરોધનો વીડિયો અને તસવીરો પણ ચર્ચામાં રહ્યા હતા.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    2 hrs ago
  • નેપાળમાં વિશ્વકર્મા કારીગરોએ બાગમતી નદીમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું વિસર્જન કર્યું.
    1
    નેપાળમાં વિશ્વકર્મા કારીગરોએ બાગમતી નદીમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું વિસર્જન કર્યું.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    2 hrs ago
  • રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં
    4
    રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય 

રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય 
રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ 
રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો 
વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું 
રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા
જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી
અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે
આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી
જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે 
કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
  • બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત... બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...
    1
    બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...
બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    20 hrs ago
  • ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજરોજ અન્નકુટ દર્શન અને પૂજન અર્ચના અને મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરાજી નાં કડીયાવાડ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
    1
    ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે
ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજરોજ અન્નકુટ દર્શન અને પૂજન અર્ચના અને મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરાજી નાં કડીયાવાડ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • સાયબર જાગૃતિ, ટ્રાફિક સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વણજારી ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો અને નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ POCSO (પોક્સો) એક્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ ટીમ દ્વારા સૌ નાગરિકોને પોતાના દૈનિક વ્યવહારમાં સતર્કતા અને સભાનતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી. સુરક્ષિત રહો, જાગરૂક રહો
    1
    સાયબર જાગૃતિ, ટ્રાફિક સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન 

જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વણજારી ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો અને નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ POCSO (પોક્સો) એક્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોલીસ ટીમ દ્વારા સૌ નાગરિકોને પોતાના દૈનિક વ્યવહારમાં સતર્કતા અને સભાનતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી.
સુરક્ષિત રહો, જાગરૂક રહો
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.