Shuru
Apke Nagar Ki App…
Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive
RJ BHARAT NEWS7...सदैव सत्य के
Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive
More news from ગુજરાત and nearby areas
- પુ મોરારી બાપુ અમારે ઝૂંપડે બગદાણા1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે1
- दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।1
- પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar1
- Post by Salman moravala1
- છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box1
- VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં VB-G RAMG યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં લાભાર્થીઓની e-KYC કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. યોજનાનો લાભ યોગ્ય અને હકદાર વ્યક્તિઓ સુધી પારદર્શક રીતે પહોંચે તે હેતુસર આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આ દરમિયાન સંબંધિત લાભાર્થીઓની ઓળખ વિગતોની ચકાસણી કરી આધાર આધારિત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. કામગીરી દરમિયાન લાભાર્થીઓને યોજનાની માહિતી આપવામાં આવી તેમજ જરૂરી દસ્તાવેજોની તપાસ કરીને નોંધણી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી. આ કામગીરી દ્વારા યોજનાના લાભાર્થીઓના ડેટાને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે તેમજ ભવિષ્યમાં યોજનાનો લાભ સમયસર અને પારદર્શક રીતે આપવામાં સરળતા રહેશે.1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી1
- Post by Salman moravala1