Shuru
Apke Nagar Ki App…
जैन अध्यन ओशो विचार।
રજની ભાઈ પરીખ
जैन अध्यन ओशो विचार।
More news from ગુજરાત and nearby areas
- इन्डोनेशीया भुकंप।1
- જય દ્વારકાધીશ દ્વારકાધીશના મંદિર ઉપર સુદર્શન ચક્ર જેવા દર્શન થયાઠ ભગવાનના ચમત્કાર. જય દ્વારકાધીશ5
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..1
- એંકર - જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશ નિરીક્ષકોની બે ટીમ દ્વારા દાવેદારોને વન-ટુ-વન સાંભળવામાં આવી રહ્યા છે. વી.ઓ. - જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે 1575 ફોર્મ દાવેદારોને વિતરણ કરવામાં આવ્યા, જેનાથી ભાજપમાં ટિકિટ માટે ભારે રસ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને સંગઠનની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. બીનાબેન કોઠારીએ જણાવ્યું કે ઉમેદવારી માટે દરેક કાર્યકરને ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે અને આગામી ઉમેદવારોમાં યુવા તથા અનુભવી નેતાઓનું મિશ્રણ કરવામાં આવશે. 1️⃣ “ભાજપમાં ટિકિટ માટે મહાજંગ!” 2️⃣ “1575 દાવેદારો મેદાનમાં!” 3️⃣ “જામનગર ચૂંટણીમાં રાજકીય ગરમાવો!” 4️⃣ “64 સીટ માટે ભારે દોડ!” 5️⃣ “ભાજપ કાર્યાલયે ભીડનો માહોલ!” 6️⃣ “કોણને મળશે ભાજપની ટિકિટ?” 7️⃣ “યુવા કે જૂના નેતાઓ?” 8️⃣ “જામનગરમાં ચૂંટણી પહેલા રાજકીય ધમાલ! રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.1
- जिन्दगी की रफतार। जीरो से टोप टोप से जीरो।1