Shuru
Apke Nagar Ki App…
ખેડૂત હિત રક્ષક કમિટી દ્વારા 66 કેવી ઊંઝા કરલી જેટકો કંપની દ્વારા હેવી પોલ બાબત ખેડૂત હિત રક્ષક કમિટી દ્વારા આજે ગાંધીનગર ખાતે 66 કેવી ઊંઝા કરલી જેટકો કંપની દ્વારા હેવી પોલ ઉભા કરી અને ખેડૂતો સાથે અન્ય ના વિરોધમાં આજે ૪૦ જેટલા ખેડૂતો ગુજરાત સરકારના ઉર્જા મંત્રી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાહેબને રૂબરૂમાં આવેદનપત્ર આપી ખેડૂતોને અન્યાય ન થાય તે માટે રજૂઆત કરી આની સાથે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ રજૂઆત કરી અને 66 કેવી લાઈન ઊંઝા ના સર્વે નંબરોથી દૂર લઈ જવા રજૂઆત કરી આ પ્રસંગે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન ડી પટેલ હાજર રહ્યો સરકાર શ્રી એ આ પ્રશ્નનો યોગ્ય નિકાલ આવે તે બાબતે આશ્વાસન મળ્યું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
Bhavin Bhavsar Reporter
ખેડૂત હિત રક્ષક કમિટી દ્વારા 66 કેવી ઊંઝા કરલી જેટકો કંપની દ્વારા હેવી પોલ બાબત ખેડૂત હિત રક્ષક કમિટી દ્વારા આજે ગાંધીનગર ખાતે 66 કેવી ઊંઝા કરલી જેટકો કંપની દ્વારા હેવી પોલ ઉભા કરી અને ખેડૂતો સાથે અન્ય ના વિરોધમાં આજે ૪૦ જેટલા ખેડૂતો ગુજરાત સરકારના ઉર્જા મંત્રી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાહેબને રૂબરૂમાં આવેદનપત્ર આપી ખેડૂતોને અન્યાય ન થાય તે માટે રજૂઆત કરી આની સાથે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ રજૂઆત કરી અને 66 કેવી લાઈન ઊંઝા ના સર્વે નંબરોથી દૂર લઈ જવા રજૂઆત કરી આ પ્રસંગે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન ડી પટેલ હાજર રહ્યો સરકાર શ્રી એ આ પ્રશ્નનો યોગ્ય નિકાલ આવે તે બાબતે આશ્વાસન મળ્યું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
More news from ગુજરાત and nearby areas
- મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- Post by Artist Satyam1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.1
- Post by Nationgujarat.com1
- Post by Artist Satyam1