Shuru
Apke Nagar Ki App…
તળાજી નદીના જરજરીત બ્રિજ પાસે લોખંડનો ગેટ બન્યો જોખમી, અકસ્માતની ભીતિ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી
Vanrajbhai Manjibhai Parmar
તળાજી નદીના જરજરીત બ્રિજ પાસે લોખંડનો ગેટ બન્યો જોખમી, અકસ્માતની ભીતિ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી
More news from ગુજરાત and nearby areas
- આજે તારીખ 7 એપ્રિલ 2026, મંગળવારના રોજ સાંજે અંદાજે 6 વાગ્યાના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રોયલ બાયપાસ ચોકડી પાસે એસટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે. આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.1
- અમદાવાદ લોક ઉપયોગી માહિતી.1
- Post by Rakesh sagathiya1
- Post by Dhamakedar news1
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- Post by Dileep Kumar yadav1
- ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી1