Shuru
Apke Nagar Ki App…
ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ
Rakesh sagathiya
ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ
More news from ગુજરાત and nearby areas
- Post by Rakesh sagathiya1
- આજે તારીખ 7 એપ્રિલ 2026, મંગળવારના રોજ સાંજે અંદાજે 6 વાગ્યાના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રોયલ બાયપાસ ચોકડી પાસે એસટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે. આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.1
- અમદાવાદ લોક ઉપયોગી માહિતી.1
- 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.1
- ભરૂચમાં હાઈટેન્શન લાઇન કામ અટકાવ્યું, 100થી વધુ ખેડૂતો રસ્તા પર1
- ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી1