logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ બ્રેકિંગ.. બોટાદના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમા SMC ના જુગાર ધામ પર દરોડો.. પાળીયાદ નજીક બાબરકોટ ગામે ચાલતા જુગારધામ પર કાર્યવાહી.. 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..

2 hrs ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

બોટાદ બ્રેકિંગ.. બોટાદના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમા SMC ના જુગાર ધામ પર દરોડો.. પાળીયાદ નજીક બાબરકોટ ગામે ચાલતા જુગારધામ પર કાર્યવાહી.. 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..

More news from ગુજરાત and nearby areas
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી અને  સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ધંધુકાની બેન્કમાથી 1 લાખ ભરેલો થેલો લઇ અજાણ્યો શખ્સ ફરાર. ધંધુકા તાલુકાના છસીયાણાના વતની અને ધંધુકાના તુલસીપાર્ક ખાતે રહેતા હર્ષકુમાર કાળુભાઇ મકવાણાના પિતાએ રૂ 2 લાખનો ચેક વટાવવા આપેલ હતો. જે બેંકમાં જઈ વટાવી રૂ 1 લાખનું આંગડિયું કરી બીજા રૂ 1 લાખ એફ ડીડીના ટેન્ડરના કામકાજ માટે થેલામાં મૂકી ફરી બેન્ક ખાતે આવી બેન્ક કાઉન્ટપર થેલો મૂકી પૂછપરછ કરતા ને મિત્રનો ફોન આપવા માટે બેન્કના દરવાજા પાસે ગયા હતા. પરત આવતા જોયું તો રૂ 1 લાખ ભરેલો ચેકબુકો ભરેલો થેલો કાઉન્ટ પર હતો નહીં. બેંકમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ઈસમ કેમેરામાં કેદ થયો. આ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હર્ષકુમારે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છ
    1
    ધંધુકાની બેન્કમાથી 1 લાખ ભરેલો થેલો લઇ અજાણ્યો શખ્સ ફરાર.
ધંધુકા તાલુકાના છસીયાણાના વતની અને ધંધુકાના તુલસીપાર્ક ખાતે રહેતા હર્ષકુમાર કાળુભાઇ મકવાણાના પિતાએ રૂ 2 લાખનો ચેક વટાવવા આપેલ હતો.
જે બેંકમાં જઈ વટાવી રૂ 1 લાખનું આંગડિયું કરી બીજા રૂ 1 લાખ એફ ડીડીના ટેન્ડરના કામકાજ માટે થેલામાં મૂકી ફરી બેન્ક ખાતે આવી બેન્ક કાઉન્ટપર થેલો મૂકી પૂછપરછ કરતા ને મિત્રનો ફોન આપવા માટે બેન્કના દરવાજા પાસે ગયા હતા.
પરત આવતા જોયું તો રૂ 1 લાખ ભરેલો ચેકબુકો ભરેલો થેલો કાઉન્ટ પર હતો નહીં.
બેંકમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ઈસમ કેમેરામાં કેદ થયો.
આ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હર્ષકુમારે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • motivational story.
    1
    motivational story.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    1
    દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    18 hrs ago
  • મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
    1
    મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન.
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    26 min ago
  • • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત 
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. 
ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ શ્રી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્વારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ બોટાદ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ હોય જેસુચના તથા માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા સાહેબ તથા બરવાળાપોલીસ સ્ટાફના માણસો બરવાળા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમીરાહેહકીકત મળેલ કે એક ઇકો ગાડી રજી. નંબર GJ-01-KP-5021 વાળી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ભરીને બરવાળા તરફ આવનાર છે જે બાતમી આધારે બરવાળા ગામે નાવડા રોડ પાસેવોચ રાખી સદર ગાડી પકડી જેમા માઉન્ટસ ૬૦૦૦ ઓરિજનલ સુપર સ્ટોગ બીયરની બોટલોનંગ- ૩૬ કિં. રૂ.૫૪૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- સાથે કુલકિ. રૂ. ૨,૦૫,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:- (૧) પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા(૨) અ.હે.કો. વિજયસિંહ ભરતસિંહ(૩) પો.કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ(૪) પો.કોન્સ. સિધ્ધરાજસિંહ લાલભા(૫) પો.કોન્સ. હરપાલસિંહ શિવરાજસિંહ(૬) પો.કોન્સ. અજયસિંહ પ્રભાતસિંહ(૭) પો.કોન્સ. યશપાલસિંહ જગદીશસિંહ આરોપીનીવિગતઃ- (૧) વિજયભાઇ ગનાભાઇ ભીલ ઉ.વ.-૨૫ રહે.તરોલ ઓફિસ ફળિયું તા.નસવાડી જી.છોટાઉદેપુર રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ શ્રી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્વારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ બોટાદ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ હોય જેસુચના તથા માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા સાહેબ તથા બરવાળાપોલીસ સ્ટાફના માણસો બરવાળા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમીરાહેહકીકત મળેલ કે એક ઇકો ગાડી રજી. નંબર GJ-01-KP-5021 વાળી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ભરીને બરવાળા તરફ આવનાર છે જે બાતમી આધારે બરવાળા ગામે નાવડા રોડ પાસેવોચ રાખી સદર ગાડી પકડી જેમા માઉન્ટસ ૬૦૦૦ ઓરિજનલ સુપર સ્ટોગ બીયરની બોટલોનંગ- ૩૬ કિં. રૂ.૫૪૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- સાથે કુલકિ. રૂ. ૨,૦૫,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:-
(૧) પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા(૨) અ.હે.કો. વિજયસિંહ ભરતસિંહ(૩) પો.કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ(૪) પો.કોન્સ. સિધ્ધરાજસિંહ લાલભા(૫) પો.કોન્સ. હરપાલસિંહ શિવરાજસિંહ(૬) પો.કોન્સ. અજયસિંહ પ્રભાતસિંહ(૭) પો.કોન્સ. યશપાલસિંહ જગદીશસિંહ
આરોપીનીવિગતઃ-
(૧) વિજયભાઇ ગનાભાઇ ભીલ ઉ.વ.-૨૫ રહે.તરોલ ઓફિસ ફળિયું તા.નસવાડી
જી.છોટાઉદેપુર
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • *સાણંદના કલાણા ગામેથી મોટી ખબર સામે આવી રહી છે.* સાણંદ તાલુકાના કલાણા ગામે બેફામ રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. કલાણા ગામની હદમાં રાત દિવસ ખનીજ માફિયાઓ દ્વારા ઓવરલોડ ડમ્પર દોડાવાઈ રહ્યા છે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે રોયલ્ટી વિના આ ગેરકાયદેસર વાહનો ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતાં તંત્ર મૌન છે. ઘણા સમયથી રાત દિવસ ચાલી રહેલ ઓવરલોડ ડંફરો યથાવત જોવા મળી રહ્યા છે છતાં RTO કેખાણ ખનીજ દ્વારા કાઇ એક્સન લેવામાં આવતું નથી જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે સતત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી, અને ખનિજ માફિયાઓનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે જેથી તંત્રની નિષ્ક્રિયતા પર પ્રશ્નચિહ્નો ઉભા કરે છે..
    1
    *સાણંદના કલાણા ગામેથી મોટી ખબર સામે આવી રહી છે.*
સાણંદ તાલુકાના કલાણા ગામે બેફામ રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.
કલાણા ગામની હદમાં રાત દિવસ ખનીજ માફિયાઓ દ્વારા ઓવરલોડ ડમ્પર દોડાવાઈ રહ્યા છે,
સૌથી ચોંકાવનારી વાત એ છે કે રોયલ્ટી વિના આ ગેરકાયદેસર વાહનો ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતાં તંત્ર મૌન છે.
ઘણા સમયથી રાત દિવસ ચાલી રહેલ ઓવરલોડ ડંફરો યથાવત જોવા મળી રહ્યા છે
છતાં RTO કેખાણ ખનીજ દ્વારા કાઇ એક્સન લેવામાં આવતું નથી
જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે સતત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી, અને ખનિજ માફિયાઓનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે
જેથી તંત્રની નિષ્ક્રિયતા પર પ્રશ્નચિહ્નો ઉભા કરે છે..
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.