“મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવાને મળ્યો જોરદાર જનસમર્થન” મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
“મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવાને મળ્યો જોરદાર જનસમર્થન” મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
- ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી1
- અમદાવાદ લોક ઉપયોગી માહિતી.1
- Post by Rakesh sagathiya1
- Post by Dhamakedar news1
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- Post by Dileep Kumar yadav4
- सूरत रूरल ब्रेक एक बार फिर सूरत जिले में असामाजिक तत्वों की हरकतें सामने आई हैं कामरेज में सत्यम चौक से वाव रोड पर बदमाशों ने आतंक मचाया बाइक सवार अज्ञात गुंडों ने आतंक मचाया स्थानीय महिलाओं के साथ मारपीट एक स्थानीय युवक को रोकने की कोशिश करने पर उसे पीटा गया पूरे मामले की सूचना कामरेज पुलिस को दी गई वीडियो सोशल मीडिया पर वायरल हो गया1
- ભાવનગર જિલ્લામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદરોડ અને વડલી ગામ વચ્ચે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.1