logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાવનગર-સોમનાથ હાઇવે પર ભાદરોડ-વડલી વચ્ચે ભયાનક અકસ્માત, ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર ભાવનગર જિલ્લામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદરોડ અને વડલી ગામ વચ્ચે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2 hrs ago
user_Vanrajbhai Manjibhai Parmar
Vanrajbhai Manjibhai Parmar
પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

ભાવનગર-સોમનાથ હાઇવે પર ભાદરોડ-વડલી વચ્ચે ભયાનક અકસ્માત, ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર ભાવનગર જિલ્લામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદરોડ અને વડલી ગામ વચ્ચે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

More news from ગુજરાત and nearby areas
  • આજે તારીખ 7 એપ્રિલ 2026, મંગળવારના રોજ સાંજે અંદાજે 6 વાગ્યાના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રોયલ બાયપાસ ચોકડી પાસે એસટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે. આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
    1
    આજે તારીખ 7 એપ્રિલ 2026, મંગળવારના રોજ સાંજે અંદાજે 6 વાગ્યાના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રોયલ બાયપાસ ચોકડી પાસે એસટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.
આ અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે. આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ લોક ઉપયોગી માહિતી.
    1
    અમદાવાદ લોક ઉપયોગી માહિતી.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • Post by Rakesh sagathiya
    1
    Post by Rakesh sagathiya
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Dhamakedar news
    1
    Post by Dhamakedar news
    user_Dhamakedar news
    Dhamakedar news
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    13 hrs ago
  • દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    1
    દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    22 hrs ago
  • વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. 
ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 min ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી
    1
    ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો.
પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે.
સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.