logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

10 hrs ago
user_Dhamakedar news
Dhamakedar news
જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
10 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Dhamakedar news
    1
    Post by Dhamakedar news
    user_Dhamakedar news
    Dhamakedar news
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • WMO alart.
    1
    WMO alart.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    32 min ago
  • મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
    1
    મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન.
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    1
    દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    19 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    45 min ago
  • Post by Rakesh sagathiya
    1
    Post by Rakesh sagathiya
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    50 min ago
  • કેશોદ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રોડ પર જતા ટુ-વ્હીલ ચાલકો અને નિર્દોષ રાહદારીઓ પાછળ ગાય વિફરી પડી હતી. વધતા તાપમાનની અસરને કારણે ગાય બેકાબૂ બની જતાં લોકો પર હુમલો કરવા દોડતી જોવા મળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવી ઘટનાઓ હવે અવારનવાર બની રહી છે. ગૌધન દ્વારા લોકોને પછાડી દેવા, ઈજા પહોંચાડવા તેમજ કેટલાક કિસ્સાઓમાં મોત સુધીના બનાવો પણ બની ચૂક્યા છે. છતાં પણ નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. રસ્તા પર નીકળતા ટુ-વ્હીલ ચાલકોમાં ભારે ડરનો માહોલ છે. કોઈપણ સમયે ગાય હુમલો કરી શકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે. લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનેકવાર રજૂઆતો છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે નગરપાલિકાની કાર્યશૈલી સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેરના નાગરિકો હવે સુરક્ષા માટે તંત્ર સામે કડક પગલાંની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    1
    કેશોદ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રોડ પર જતા ટુ-વ્હીલ ચાલકો અને નિર્દોષ રાહદારીઓ પાછળ ગાય વિફરી પડી હતી. વધતા તાપમાનની અસરને કારણે ગાય બેકાબૂ બની જતાં લોકો પર હુમલો કરવા દોડતી જોવા મળી હતી,
જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવી ઘટનાઓ હવે અવારનવાર બની રહી છે. ગૌધન દ્વારા લોકોને પછાડી દેવા, ઈજા પહોંચાડવા તેમજ કેટલાક કિસ્સાઓમાં મોત સુધીના બનાવો પણ બની ચૂક્યા છે. છતાં પણ નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે.
રસ્તા પર નીકળતા ટુ-વ્હીલ ચાલકોમાં ભારે ડરનો માહોલ છે. કોઈપણ સમયે ગાય હુમલો કરી શકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે.
લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનેકવાર રજૂઆતો છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે નગરપાલિકાની કાર્યશૈલી સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેરના નાગરિકો હવે સુરક્ષા માટે તંત્ર સામે કડક પગલાંની માંગ ઉઠાવી રહ્યા છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    4 hrs ago
  • આજના મુખ્ય સમાચાર.
    1
    આજના મુખ્ય સમાચાર.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    44 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.