Shuru
Apke Nagar Ki App…
Dhamakedar news
More news from ગુજરાત and nearby areas
- Post by Dhamakedar news1
- WMO alart.1
- મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં1
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- Post by પત્રકાર1
- Post by Rakesh sagathiya1
- કેશોદ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રોડ પર જતા ટુ-વ્હીલ ચાલકો અને નિર્દોષ રાહદારીઓ પાછળ ગાય વિફરી પડી હતી. વધતા તાપમાનની અસરને કારણે ગાય બેકાબૂ બની જતાં લોકો પર હુમલો કરવા દોડતી જોવા મળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવી ઘટનાઓ હવે અવારનવાર બની રહી છે. ગૌધન દ્વારા લોકોને પછાડી દેવા, ઈજા પહોંચાડવા તેમજ કેટલાક કિસ્સાઓમાં મોત સુધીના બનાવો પણ બની ચૂક્યા છે. છતાં પણ નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. રસ્તા પર નીકળતા ટુ-વ્હીલ ચાલકોમાં ભારે ડરનો માહોલ છે. કોઈપણ સમયે ગાય હુમલો કરી શકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે. લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનેકવાર રજૂઆતો છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે નગરપાલિકાની કાર્યશૈલી સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેરના નાગરિકો હવે સુરક્ષા માટે તંત્ર સામે કડક પગલાંની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ1
- આજના મુખ્ય સમાચાર.1