logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઇક કાબુલમાં ભીષણ બોમ્બમારાથી 400ના મોત બોમ્બમારામાં 250થી વધુ લોકો ઇજાગ્રસ્ત વ્યસનમુક્તિ હોસ્પિટલ પર પાકિસ્તાને બોમ્બ ફેંક્યા તાલિબાને પાકિસ્તાન પર લગાવ્યા ગંભીર આરોપ તાલિબાને પાકિસ્તાની હુમલાની કડક નિંદા કરી અફઘાનિસ્તાનના આરોપ પાકિ્સ્તાને ફગાવ્યા કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન નથી બનાવી "અમે માત્ર આતંકી ઠેકાણાઓ પર જ સર્જિકલ સ્ટ્રાઈક કરી

11 hrs ago
user_UNITED TIMES
UNITED TIMES
પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
11 hrs ago

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઇક કાબુલમાં ભીષણ બોમ્બમારાથી 400ના મોત બોમ્બમારામાં 250થી વધુ લોકો ઇજાગ્રસ્ત વ્યસનમુક્તિ હોસ્પિટલ પર પાકિસ્તાને બોમ્બ ફેંક્યા તાલિબાને પાકિસ્તાન પર લગાવ્યા ગંભીર આરોપ તાલિબાને પાકિસ્તાની હુમલાની કડક નિંદા કરી અફઘાનિસ્તાનના આરોપ પાકિ્સ્તાને ફગાવ્યા કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન નથી બનાવી "અમે માત્ર આતંકી ઠેકાણાઓ પર જ સર્જિકલ સ્ટ્રાઈક કરી

More news from ગુજરાત and nearby areas
  • Post by UNITED TIMES
    1
    Post by UNITED TIMES
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • પિલવાઈ ગામે તળાવમાં અકસ્માતે યુવકનું મોત | નારોલા વતની વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા તળાવમાં પગ લપસી પડવાથી એક યુવકનું અકસ્માતે મોત થયું છે. મૃતક રજનીકાંતભાઈ પહેલાદભાઈ પરમાર (ઉંમર ૨૭ વર્ષ) નારોલા ગામ (તા. કડી, જિ. મહેસાણા)ના વતની હતા. તેઓ પોતાના મામા-મોસાળના ઘરે પિલવાઈમાં આવ્યા હતા. ગઈકાલે રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે ઘરની સામેના તળાવ પાસે જતાં અકસ્માત થયો હતો. વિજાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકનું શબ નારોલા લઈ જવામાં આવ્યું છે. આ દુઃખદ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોએ તળાવની આસપાસ વારાફરતી સલામતી વ્યવસ્થા (જેમ કે રેલિંગ) લગાવવાની માંગ કરી છે જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં અટકાવી શકાય. પરિવારજનો અને ગામલોકોને આ દુઃખદ અવસરે અત્યંત સંવેદના. મૃતક રજનીકાંતભાઈના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. 🙏 તળાવ, ખાડા કે પાણીની જગ્યાઓ પાસે હંમેશા સાવધાની રાખજો. #PilvaiAccident #KadiNews #Mahesana #Vijapur #GujaratNews #LocalNews
    1
    પિલવાઈ ગામે તળાવમાં અકસ્માતે યુવકનું મોત | નારોલા વતની
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા તળાવમાં પગ લપસી પડવાથી એક યુવકનું અકસ્માતે મોત થયું છે.
મૃતક રજનીકાંતભાઈ પહેલાદભાઈ પરમાર (ઉંમર ૨૭ વર્ષ) નારોલા ગામ (તા. કડી, જિ. મહેસાણા)ના વતની હતા. તેઓ પોતાના મામા-મોસાળના ઘરે પિલવાઈમાં આવ્યા હતા.
ગઈકાલે રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે ઘરની સામેના તળાવ પાસે જતાં અકસ્માત થયો હતો. વિજાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકનું શબ નારોલા લઈ જવામાં આવ્યું છે.
આ દુઃખદ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોએ તળાવની આસપાસ વારાફરતી સલામતી વ્યવસ્થા (જેમ કે રેલિંગ) લગાવવાની માંગ કરી છે જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં અટકાવી શકાય.
પરિવારજનો અને ગામલોકોને આ દુઃખદ અવસરે અત્યંત સંવેદના.
મૃતક રજનીકાંતભાઈના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. 🙏
તળાવ, ખાડા કે પાણીની જગ્યાઓ પાસે હંમેશા સાવધાની રાખજો.
#PilvaiAccident #KadiNews #Mahesana #Vijapur #GujaratNews #LocalNews
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    23 hrs ago
  • હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    1
    હિંમતનગર  : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by द कहर न्यूज़ एजेंसी
    1
    Post by द कहर न्यूज़ एजेंसी
    user_द कहर न्यूज़ एजेंसी
    द कहर न्यूज़ एजेंसी
    Journalist Gandhinagar, Gujarat•
    4 hrs ago
  • Post by रवि भाई खेर गम वीडियो सारे
    1
    Post by रवि भाई खेर गम वीडियो सारे
    user_रवि भाई खेर गम वीडियो सारे
    रवि भाई खेर गम वीडियो सारे
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં મિલ્કત સંબંધિત અન-ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધોળકા વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એમ. વસાવા સાહેબ. ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ અન-ડિટેક્ટ ગુનાઓ શોધવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૬૪૨૬૦૧૦૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ નોંધાયેલ ગુનામાં, મોજે પીસાવાડા ગામે ફરીયાદીના બોરકુવા પરથી ચોરી ગયેલ અંદાજે ૧૨૦ મીટર કેબલ વાયર (કિંમત રૂ. ૨૪,૦૦૦/-
    1
    પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં મિલ્કત સંબંધિત અન-ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધોળકા વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એમ. વસાવા સાહેબ. ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ અન-ડિટેક્ટ ગુનાઓ શોધવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી.
જે દરમ્યાન ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૬૪૨૬૦૧૦૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ નોંધાયેલ ગુનામાં, મોજે પીસાવાડા ગામે ફરીયાદીના બોરકુવા પરથી ચોરી ગયેલ અંદાજે ૧૨૦ મીટર કેબલ વાયર (કિંમત રૂ. ૨૪,૦૦૦/-
    user_Shaikh rustam
    Shaikh rustam
    Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા* *મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો* *ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું* અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના. યોગેશભાઈને મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.” ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. *** જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
    2
    *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા*
*મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો*
*ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું*
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના.
યોગેશભાઈને  મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં  લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.”
ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
***
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • સાબરકાંઠા : હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં મીની ટેમ્પો ચલકે કાબુ ગુમાવતા અકસ્માત, જાનહાની ટળી
    1
    સાબરકાંઠા : હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં મીની ટેમ્પો ચલકે કાબુ ગુમાવતા અકસ્માત, જાનહાની ટળી
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.