Shuru
Apke Nagar Ki App…
ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો
THE BEALERT NEWS
ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો
More news from Gujarat and nearby areas
- ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો1
- અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો1
- નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.1
- અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા... AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....1
- બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ4
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલ નગર ખાતે વિવિધ ધાર્મિક અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન તા.17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નગરના ઐતિહાસિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય તળાવ ખાતે ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરીને પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે હૃદયપૂર્વકની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા અને સંગઠન હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.1
- પેટલાદમાં 112 પોલીસ ટીમની પ્રશંસને કામગીરી, ગુમ થયેલ મહિલાને શોધી કાઢ્યા1
- ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો1