Shuru
Apke Nagar Ki App…
પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ છેલ્લા ૭૫ વર્ષથી વિકાસની યાત્રામાં આગળ વધીને હવે વૈશ્વિક પ્રવાસનધામ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ મંદિરમાં સુધારેલી કનેક્ટિવિટી, આધુનિક સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ પહેલો જોવા મળી છે. રોજ ૨૫ હજારથી વધુ ભાવિકો દર્શન કરવા આવે છે અને ટ્રસ્ટ નેટ-ઝીરો મંદિર બનવા તરફ પણ સક્રિય છે.
Jagdish Raval
પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ છેલ્લા ૭૫ વર્ષથી વિકાસની યાત્રામાં આગળ વધીને હવે વૈશ્વિક પ્રવાસનધામ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ મંદિરમાં સુધારેલી કનેક્ટિવિટી, આધુનિક સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ પહેલો જોવા મળી છે. રોજ ૨૫ હજારથી વધુ ભાવિકો દર્શન કરવા આવે છે અને ટ્રસ્ટ નેટ-ઝીરો મંદિર બનવા તરફ પણ સક્રિય છે.
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.4
- કલોલમાં રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી કલોલમાં વિવિધ ટીપી સ્કીમોની રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- ધ્રાંગધ્રા વિનાયક વિહાર સોસાયટીમાં વીજ ધાંધિયાથી સ્થાનિકો પરેશાન • સ્થાનિકોને અધિકારીને રજૂઆત કરવા માટે પણ કલાકોની રાહ જોવી પડી • ધ્રાંગધ્રા શહેરના વિનાયક વિહાર સોસાયટીમાં આવેલા 60થી વધુ પરિવારોને ઉનાળાની કાળઝર ગરમીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાઈ જવાના લીધે ભારે મુશ્કેલી પડતી હોવાથી આ અંગે PGVCL કચેરીના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ નક્કર કામગીરી નહીં થતા અંતે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં PGVCL કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ સ્થાનિકોને અહીં પણ કલાકો સુધી અધિકારીની રાહ જોવી પડી હતી. ધ્રાંગધ્રા PGVCL કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.આર.રત્નુ રજા પર હોવાથી તેઓનો ચાર્જ એસ.પી.પટેલ પાસે હોવા છતાં તેઓ કચેરીમાં હાજર નહિ હોવાથી કલાકો સુધી રજૂઆત કરવા રાહ જોવામાં આવતા સ્થાનિકો રોષે ભરાતા PGVCL કચેરીની લાલિયાવાડી ખુલ્લી પાડતા સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કરી આગામી સમયમાં વીજ પુરવઠો સુધરવા માટે માંગ કરી હતી1
- બ્રેકિંગ અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... બ્રેકિંગ....... અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પાઠવ્યો પત્ર....... ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતઓજારો અને ડીઝલના ભાવો 10 ગણા વધ્યા... ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે ક્યાં વિભાગમાં આવે... મામલતદાર, કલેક્ટર , ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવી જાણ કરવામાં આવે છે.... મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે આ તે કેવી કાયદો વ્યવસ્થા છે...... ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં...... સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ....... ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણશમ ભાવો ન હોવાથી વ્યથિત ખેડૂતે પાઠવ્યો પત્ર....... સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો પત્ર....... અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો હતો પત્ર..... ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પાઠવ્યો પત્ર....... બાઈટ 1 ઘનશ્યામ ભાલાળા (પત્ર પાઠવનાર ખેડૂત ટીંબી) અશોક મણવર અમરેલી1
- Post by Pooja patel1
- કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન ટેલિફોન એક્સચેન્જ પાસે દિવસભર ટ્રાફિક જામ Report By Prashant Leuva1