logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અસારવા ઉમિયા ધામ મંદિર ।। શ્રી ગણેશાય નમઃ ।। ।।શ્રી ઉમિયા માતાય નમઃ ॥ नवरात्री पर्व ઉમિયાધામ અસારવા નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનું મહાપર્વ માતાજીનાં નવ અલગ અલગ રૂપના દર્શન એટલે નવરાત્રી या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥ ચૈત્રી નવરાત્રી વર્ષ ૨૦૨૬ તા. ૧૯-૦૩-૨૦૨૬ થી તા. ૨૭-૦૩-૨૦૨૬ ઘટ સ્થાપન અને ઝવેરા સ્થાપન ચૈત્ર સુદ એકમ તા. ૧૯-૦૩-૨૦૨૬ ને ગુરૂવાર, સવારે ૮-૦૦ થી ૮-૩૦ જવારા આરતી : સવારે ૯-૧૫ કલાકે આઠમનો હવન ચૈત્ર સુદ આઠમ, તા. ૨૬-૦૩-૨૦૨૬ ને ગુરૂવાર યજ્ઞ પ્રારંભ શ્રીફળ હોમવાનો સમય સવારે ૧૧-૦૦ કલાકે સાંજે ૫-૧૫ કલાકે રામનવમી તા. ૨૭-૦૩-૨૦૨૬ ને શુક્રવાર નવરાત્રી દરમ્યાન માતાજીની આરતીનો સમય મંગળા આરતી જવારા આરતી સંધ્યા આરતી સવારે ૫-૦૦ કલાકે સવારે ૯-૦૦ કલાકે સાંજે ૭-૩૦ કલાકે નવરાત્રી દરમ્યાન સર્વે માઇ ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી.

1 hr ago
user_પટેલ નીલ ભાઈ
પટેલ નીલ ભાઈ
અસારવા, અમદાવાદ, ગુજરાત•
1 hr ago

અસારવા ઉમિયા ધામ મંદિર ।। શ્રી ગણેશાય નમઃ ।। ।।શ્રી ઉમિયા માતાય નમઃ ॥ नवरात्री पर्व ઉમિયાધામ અસારવા નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનું મહાપર્વ માતાજીનાં નવ અલગ અલગ રૂપના દર્શન એટલે નવરાત્રી या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥ ચૈત્રી નવરાત્રી વર્ષ ૨૦૨૬ તા. ૧૯-૦૩-૨૦૨૬ થી તા. ૨૭-૦૩-૨૦૨૬ ઘટ સ્થાપન અને ઝવેરા સ્થાપન ચૈત્ર સુદ એકમ તા. ૧૯-૦૩-૨૦૨૬ ને ગુરૂવાર, સવારે ૮-૦૦ થી ૮-૩૦ જવારા આરતી : સવારે ૯-૧૫ કલાકે આઠમનો હવન ચૈત્ર સુદ આઠમ, તા. ૨૬-૦૩-૨૦૨૬ ને ગુરૂવાર યજ્ઞ પ્રારંભ શ્રીફળ હોમવાનો સમય સવારે ૧૧-૦૦ કલાકે સાંજે ૫-૧૫ કલાકે રામનવમી તા. ૨૭-૦૩-૨૦૨૬ ને શુક્રવાર નવરાત્રી દરમ્યાન માતાજીની આરતીનો સમય મંગળા આરતી જવારા આરતી સંધ્યા આરતી સવારે ૫-૦૦ કલાકે સવારે ૯-૦૦ કલાકે સાંજે ૭-૩૦ કલાકે નવરાત્રી દરમ્યાન સર્વે માઇ ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી.

More news from Ahmadabad and nearby areas
  • गैस की जमाखोरी-कालाबाजारी पर सख्त चेतावनी लखीमपुर खीरी। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग ने गैस एजेंसी संचालकों के साथ बैठक कर घरेलू गैस सिलेंडर वितरण को पारदर्शी और नियमानुसार करने के निर्देश दिए। डीएम ने कहा कि जिले में गैस की कोई कमी नहीं है, जमाखोरी या कालाबाजारी मिलने पर सख्त कार्रवाई होगी। वहीं एसपी ने फर्स्ट कम-फर्स्ट सर्व के आधार पर वितरण, सीसीटीवी निगरानी और अफवाह फैलाने वालों पर कड़ी कार्रवाई की चेतावनी दी। विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    1
    गैस की जमाखोरी-कालाबाजारी पर सख्त चेतावनी
लखीमपुर खीरी। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग ने गैस एजेंसी संचालकों के साथ बैठक कर घरेलू गैस सिलेंडर वितरण को पारदर्शी और नियमानुसार करने के निर्देश दिए। डीएम ने कहा कि जिले में गैस की कोई कमी नहीं है, जमाखोरी या कालाबाजारी मिलने पर सख्त कार्रवाई होगी। वहीं एसपी ने फर्स्ट कम-फर्स्ट सर्व के आधार पर वितरण, सीसीटीवी निगरानी और अफवाह फैलाने वालों पर कड़ी कार्रवाई की चेतावनी दी।
विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    6 hrs ago
  • Post by R GUJARAT NEWS
    1
    Post by R GUJARAT NEWS
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • जय सियाराम, परमकृरुपालु परमात्म तथा सदगुरु महाराज नी असीम कृपा समस्त सेनवा-रावत समाज ने जणावता आनंद अनुभवीऐ छीऐ के कमिजला गाम नी पावन तिथॅभूमी मा संत श्री गेलाराम बापू नी जग्या श्री राम आश्रम कमिजला मूकामे श्री घजा सेवा समूहलगन समिति द्वारा पू. प्रभुदास बापूनी अध्यक्षता मा भव्य समूहलगनौतसव नु आयोजन ता-01/05/2026 शुक्रवार वैशाख सुद पुनम ना दिवसे राखेल छे तो आपणा समाज ना समूहलगनौतसव मा समाज ना दातार श्री ओ समाज ना श्रेष्ठीओ तेमज समाज सेवकोने समूहलगनौतसव मा जोडावा माटे आमंत्रित करिये छीये. श्री घजा सेवा समूहलगनौतसव समिति आयोजित समूहलगनौतसव ने आवो आपणे बघा साथे रही मंगल प्रसंग दीपावीये. सत्य मेव जयते, जय हिंद, जय भारत, जय भीम,
    1
    जय सियाराम, परमकृरुपालु परमात्म तथा सदगुरु 
महाराज नी असीम कृपा समस्त सेनवा-रावत समाज ने जणावता आनंद अनुभवीऐ छीऐ के कमिजला गाम नी पावन  तिथॅभूमी मा संत श्री गेलाराम बापू नी जग्या श्री राम आश्रम कमिजला 
मूकामे श्री घजा सेवा समूहलगन समिति द्वारा पू.
प्रभुदास बापूनी अध्यक्षता मा भव्य समूहलगनौतसव 
नु आयोजन ता-01/05/2026 शुक्रवार वैशाख सुद पुनम ना दिवसे राखेल छे तो आपणा समाज ना  समूहलगनौतसव मा समाज ना दातार श्री ओ समाज ना श्रेष्ठीओ तेमज समाज सेवकोने समूहलगनौतसव मा जोडावा माटे आमंत्रित करिये छीये. 
श्री घजा सेवा समूहलगनौतसव समिति आयोजित समूहलगनौतसव ने आवो आपणे बघा साथे रही मंगल प्रसंग दीपावीये. 
सत्य मेव जयते, 
जय हिंद, जय भारत,
जय भीम,
    user_Arvind Senava
    Arvind Senava
    Voice of people સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • જાહેર આમંત્રણ
    2
    જાહેર આમંત્રણ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    5 hrs ago
  • વિજાપુર તાલુકાના પામોલ ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત ૪૭ ગર્ભવતી માતાઓને એકસાથે વિશેષ ગર્ભ સંસ્કાર સાત કુંડી યજ્ઞ સાથે શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના પામોલ ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત એક જ કાર્યક્રમમાં ૪૭ ગર્ભવતી માતાઓને વિશેષ ગર્ભ સંસ્કારનો લાભ આપવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમ તારીખ ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે સાત કુંડી યજ્ઞ સાથે યોજાયો હતો. આરોગ્ય કેન્દ્ર પામોલ, વિચાર ક્રાંતિ ગાયત્રી પરિવાર વિજાપુર અને ગાયત્રી પરિવાર લાડોલના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ગર્ભવતી માતાઓને ખાસ પ્રકારના સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ માતાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમના તથા આગામી સંતાનના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક સમાજના અનેક પરિવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું કે પામોલ ખાતે આ પ્રકારનો પ્રથમ વ્યાપક ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હોવાથી તે વધુ વિશેષ બન્યો છે. આવા કાર્યક્રમો ગર્ભવતી માતાઓમાં જાગૃતિ અને આરોગ્ય સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
    1
    વિજાપુર તાલુકાના પામોલ ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત ૪૭ ગર્ભવતી માતાઓને એકસાથે વિશેષ ગર્ભ સંસ્કાર
સાત કુંડી યજ્ઞ સાથે શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો 
મહેસાણા જિલ્લાના પામોલ ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત એક જ કાર્યક્રમમાં ૪૭ ગર્ભવતી માતાઓને વિશેષ ગર્ભ સંસ્કારનો લાભ આપવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમ તારીખ ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે સાત કુંડી યજ્ઞ સાથે યોજાયો હતો.
આરોગ્ય કેન્દ્ર પામોલ, વિચાર ક્રાંતિ ગાયત્રી પરિવાર વિજાપુર અને ગાયત્રી પરિવાર લાડોલના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ગર્ભવતી માતાઓને ખાસ પ્રકારના સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ માતાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમના તથા આગામી સંતાનના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક સમાજના અનેક પરિવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું કે પામોલ ખાતે આ પ્રકારનો પ્રથમ વ્યાપક ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હોવાથી તે વધુ વિશેષ બન્યો છે. આવા કાર્યક્રમો ગર્ભવતી માતાઓમાં જાગૃતિ અને આરોગ્ય સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી
    1
    મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
  • अलविदा जुमे की नमाज शांतिपूर्ण संपन्न लखीमपुर खीरी। अलविदा जुमे की नमाज जिलेभर में कड़ी सुरक्षा के बीच शांतिपूर्ण ढंग से संपन्न हुई। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग के नेतृत्व में शहर व खीरी टाउन में पुलिस प्रशासन ने पेट्रोलिंग कर सुरक्षा व्यवस्था का जायजा लिया। प्रमुख मस्जिदों पर पुलिस बल तैनात रहा और ट्रैफिक व भीड़ नियंत्रण के विशेष इंतजाम किए गए। विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    1
    अलविदा जुमे की नमाज शांतिपूर्ण संपन्न
लखीमपुर खीरी। अलविदा जुमे की नमाज जिलेभर में कड़ी सुरक्षा के बीच शांतिपूर्ण ढंग से संपन्न हुई। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग के नेतृत्व में शहर व खीरी टाउन में पुलिस प्रशासन ने पेट्रोलिंग कर सुरक्षा व्यवस्था का जायजा लिया। प्रमुख मस्जिदों पर पुलिस बल तैनात रहा और ट्रैफिक व भीड़ नियंत्रण के विशेष इंतजाम किए गए।
विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    6 hrs ago
  • ખેડા: મહુધા પોલીસ ની અપીલ
    1
    ખેડા: મહુધા પોલીસ ની અપીલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    6 hrs ago
  • પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ મહેસાણા, ૧૩ માર્ચ ૨૦૨૬ આજે પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટીથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય સ્તરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાનું વિતરણ કર્યું હતું. આ હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના ૨,૩૫,૩૧૪ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૪૮.૪૯ કરોડની સહાય સીધી જમા થઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂત કુટુંબોને રૂ. ૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે, જેમાં આજે રૂ. ૨૦૦૦નો ૨૨મો હપ્તો વિતરિત થયો છે. અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે સંબોધનમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧,૪૧,૩૨૦ ખેડૂતોને રૂ. ૨૮૫.૨૮ કરોડની સહાય પણ ડીબીટી દ્વારા આપવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરીને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરિત કરાયા હતા. કાર્યક્રમમાં ગુવાહાટીથી વડાપ્રધાનશ્રીના અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતો રહ્યો.
    1
    પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ
મહેસાણા, ૧૩ માર્ચ ૨૦૨૬
આજે પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટીથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય સ્તરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાનું વિતરણ કર્યું હતું.
આ હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના ૨,૩૫,૩૧૪ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૪૮.૪૯ કરોડની સહાય સીધી જમા થઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂત કુટુંબોને રૂ. ૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે, જેમાં આજે રૂ. ૨૦૦૦નો ૨૨મો હપ્તો વિતરિત થયો છે.
અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે સંબોધનમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧,૪૧,૩૨૦ ખેડૂતોને રૂ. ૨૮૫.૨૮ કરોડની સહાય પણ ડીબીટી દ્વારા આપવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરીને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરિત કરાયા હતા.
કાર્યક્રમમાં ગુવાહાટીથી વડાપ્રધાનશ્રીના અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતો રહ્યો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.