logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર એલ.સી.બી. પોલીસે કડાણા પો.સ્ટે.માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આયોજિત સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવના અનુસંધાને, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષભાઈ.કે.ખાંટના સૂચના અને માર્ગદર્શન હેઠળ, આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, આ.હે.કો. ભવદીપસિંહ પુષ્પતસિંહ અને આ.પો.કો. દિનેશભાઈ ભલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૪૨૫૦૪૬૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબનો નાસતો ફરતો આરોપી સુરેન્દ્રસિંહ મોતીસિંહ ચુંડાવત, જે પાતલી તા-જી. ડુંગરપુર, (રાજસ્થાન)નો રહેવાસી છે, તે હાલ લુણાવાડા સેવા સદન બાજુ ઊભો છે. આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા, ઉપરોક્ત ગુનાનો આરોપી મળી આવ્યો હતો. આરોપીને ઝડપી પાડી, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડાણા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

3 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
3 hrs ago

મહીસાગર એલ.સી.બી. પોલીસે કડાણા પો.સ્ટે.માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આયોજિત સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવના અનુસંધાને, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષભાઈ.કે.ખાંટના સૂચના અને માર્ગદર્શન હેઠળ, આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, આ.હે.કો. ભવદીપસિંહ પુષ્પતસિંહ અને આ.પો.કો. દિનેશભાઈ ભલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૪૨૫૦૪૬૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબનો નાસતો ફરતો આરોપી સુરેન્દ્રસિંહ મોતીસિંહ ચુંડાવત, જે પાતલી તા-જી. ડુંગરપુર, (રાજસ્થાન)નો રહેવાસી છે, તે હાલ લુણાવાડા સેવા સદન બાજુ ઊભો છે. આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા, ઉપરોક્ત ગુનાનો આરોપી મળી આવ્યો હતો. આરોપીને ઝડપી પાડી, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડાણા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • મહીસાગર એલ.સી.બી. પોલીસે કડાણા પો.સ્ટે.માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આયોજિત સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવના અનુસંધાને, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષભાઈ.કે.ખાંટના સૂચના અને માર્ગદર્શન હેઠળ, આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, આ.હે.કો. ભવદીપસિંહ પુષ્પતસિંહ અને આ.પો.કો. દિનેશભાઈ ભલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૪૨૫૦૪૬૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબનો નાસતો ફરતો આરોપી સુરેન્દ્રસિંહ મોતીસિંહ ચુંડાવત, જે પાતલી તા-જી. ડુંગરપુર, (રાજસ્થાન)નો રહેવાસી છે, તે હાલ લુણાવાડા સેવા સદન બાજુ ઊભો છે. આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા, ઉપરોક્ત ગુનાનો આરોપી મળી આવ્યો હતો. આરોપીને ઝડપી પાડી, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડાણા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    મહીસાગર એલ.સી.બી. પોલીસે કડાણા પો.સ્ટે.માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આયોજિત સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્પેશિયલ ડ્રાઇવના અનુસંધાને, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષભાઈ.કે.ખાંટના સૂચના અને માર્ગદર્શન હેઠળ, આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, આ.હે.કો. ભવદીપસિંહ પુષ્પતસિંહ અને આ.પો.કો. દિનેશભાઈ ભલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૪૨૫૦૪૬૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબનો નાસતો ફરતો આરોપી સુરેન્દ્રસિંહ મોતીસિંહ ચુંડાવત, જે પાતલી તા-જી. ડુંગરપુર, (રાજસ્થાન)નો રહેવાસી છે, તે હાલ લુણાવાડા સેવા સદન બાજુ ઊભો છે. આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા, ઉપરોક્ત ગુનાનો આરોપી મળી આવ્યો હતો.

આરોપીને ઝડપી પાડી, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડાણા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, આજે તારીખ ૧૫/૦૬/૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૫ કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ આધારિત “પ્રગતિપથ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનહિતલક્ષી પ્રોજેક્ટોની મુલાકાત લઈને તેમની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. યાત્રામાં જોડાયેલા મહાનુભાવોએ દાહોદ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી. પ્રથમ તબક્કામાં રેલવે કારખાના, નવીન લાયબ્રેરી અને દાહોદ નગરપાલિકા સહિતના વિવિધ વિકસિત સ્થળોની મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ, સુવિધાઓ અને તેના લાભોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. કાર્યક્રમમાં વિકાસકાર્યોની ગુણવત્તા, લોકો માટે ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યમાં હાથ ધરાનાર યોજનાઓ અંગે પણ ચર્ચા થઈ. આ “પ્રગતિપથ યાત્રા”માં સહ પ્રભારી મંત્રી પી.સી. બરંડા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા સહિત અનેક અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાએ ઉપસ્થિત લોકોને જિલ્લાના વિકાસની ગાથા અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને નજીકથી જાણવાનો અવસર પૂરો પાડ્યો.
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, આજે તારીખ ૧૫/૦૬/૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૫ કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ આધારિત “પ્રગતિપથ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનહિતલક્ષી પ્રોજેક્ટોની મુલાકાત લઈને તેમની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. યાત્રામાં જોડાયેલા મહાનુભાવોએ દાહોદ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી. પ્રથમ તબક્કામાં રેલવે કારખાના, નવીન લાયબ્રેરી અને દાહોદ નગરપાલિકા સહિતના વિવિધ વિકસિત સ્થળોની મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ, સુવિધાઓ અને તેના લાભોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. કાર્યક્રમમાં વિકાસકાર્યોની ગુણવત્તા, લોકો માટે ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યમાં હાથ ધરાનાર યોજનાઓ અંગે પણ ચર્ચા થઈ.

આ “પ્રગતિપથ યાત્રા”માં સહ પ્રભારી મંત્રી પી.સી. બરંડા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા સહિત અનેક અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાએ ઉપસ્થિત લોકોને જિલ્લાના વિકાસની ગાથા અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને નજીકથી જાણવાનો અવસર પૂરો પાડ્યો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • ગુજરાતના કૃષિમંત્રી રમેશ કટારાએ એક વિવાદ બાદ શિક્ષક સમાજની જાહેરમાં માફી માંગી છે. ગોધરા સંબંધિત આ ઘટનામાં, તેમણે પોતાના શબ્દો માટે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, "મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છું."
    1
    ગુજરાતના કૃષિમંત્રી રમેશ કટારાએ એક વિવાદ બાદ શિક્ષક સમાજની જાહેરમાં માફી માંગી છે. ગોધરા સંબંધિત આ ઘટનામાં, તેમણે પોતાના શબ્દો માટે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, "મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છું."
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • એક અહેવાલ મુજબ, સરકાર દ્વારા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું નથી, જેના કારણે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ પરિસ્થિતિને ઉજાગર કરવા અને વ્યાપકપણે ફેલાવવા માટે, આ સંબંધિત વીડિયોને વધુમાં વધુ શેર કરવાની અપીલ કરવામાં આવી છે.
    1
    એક અહેવાલ મુજબ, સરકાર દ્વારા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું નથી, જેના કારણે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ પરિસ્થિતિને ઉજાગર કરવા અને વ્યાપકપણે ફેલાવવા માટે, આ સંબંધિત વીડિયોને વધુમાં વધુ શેર કરવાની અપીલ કરવામાં આવી છે.
    user_માવી શિવરાજ
    માવી શિવરાજ
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    14 hrs ago
  • ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આખડોલ ગામમાં, સ્મશાન પાછળના વિસ્તારમાં બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ ઇંગલિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ કથિત રીતે ‘ગોર નિંદ્રામાં’ હોવાનું જણાવવામાં આવ્યું છે.
    1
    ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આખડોલ ગામમાં, સ્મશાન પાછળના વિસ્તારમાં બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ ઇંગલિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ કથિત રીતે ‘ગોર નિંદ્રામાં’ હોવાનું જણાવવામાં આવ્યું છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ ગંભીર વિવાદોમાં ફસાયો છે. પંચાયતના વોર્ડ નંબર ૮ ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે પંચાયતમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ અંગે કાનૂની સોગંદનામું કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહિલા સભ્ય બદના રેહાનાબીબીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) કાલોલને કરેલી લેખિત ફરિયાદ અને સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં, તેમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના કે તેમની સંમતિ વગર પંચાયતના વર્તમાન સરપંચ અને સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો વિરોધ અગાઉ સામાન્ય સભામાં પણ નોંધાવ્યો હતો. સોગંદનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ પાણીના બોર બાબતે કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, પંચાયત હદ વિસ્તારમાં અગાઉથી બોર હયાત હોવા છતાં, તે જ સ્થળ પર નવો બોર મંજૂર કરીને ખોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, અને આવા 'ડબલ બોર' બનાવીને સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી રહી છે. હાલમાં ઉર્દૂ શાળા પાસે ચાલી રહેલા નાળાના કામમાં તેમજ પેવર બ્લોક, સીસી રોડ અને રસ્તાના કામોમાં સરકારી નીતિ-નિયમો, વહીવટી એસ્ટીમેટ કે મેઝરમેન્ટ માપનું પાલન કરવામાં આવતું નથી અને કામોની ગુણવત્તા અત્યંત નબળી છે. મહિલા સભ્યએ ઉચ્ચ કક્ષાએથી આ તમામ વિકાસ કામોની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે હાલમાં ચાલી રહેલા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, જ્યારે પણ સક્ષમ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે, ત્યારે અરજદાર સભ્યને સાથે રાખીને તેમની રૂબરૂમાં જ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે. સોગંદનામામાં મહિલા સભ્યએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થશે અને જે નાણાંકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તેમાં વોર્ડ નં. ૮ ના સભ્ય તરીકે તેમની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ તમામ ભ્રષ્ટાચાર અને ખોટા હિસાબોની સંપૂર્ણ જવાબદારી જે તે સમયના સરપંચ અને દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. આ ગંભીર ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે મહિલા સભ્ય દ્વારા સોગંદનામાની નકલો કાલોલના તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા કલેક્ટર (ગોધરા), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર પંચાયત વિભાગના મંત્રીશ્રીને પણ લેખિત પુરાવા અને અખબારી અહેવાલોની નકલ સાથે રવાના કરવામાં આવી છે.
    3
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ ગંભીર વિવાદોમાં ફસાયો છે. પંચાયતના વોર્ડ નંબર ૮ ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે પંચાયતમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ અંગે કાનૂની સોગંદનામું કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મહિલા સભ્ય બદના રેહાનાબીબીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) કાલોલને કરેલી લેખિત ફરિયાદ અને સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં, તેમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના કે તેમની સંમતિ વગર પંચાયતના વર્તમાન સરપંચ અને સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો વિરોધ અગાઉ સામાન્ય સભામાં પણ નોંધાવ્યો હતો. સોગંદનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ પાણીના બોર બાબતે કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, પંચાયત હદ વિસ્તારમાં અગાઉથી બોર હયાત હોવા છતાં, તે જ સ્થળ પર નવો બોર મંજૂર કરીને ખોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, અને આવા 'ડબલ બોર' બનાવીને સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી રહી છે. હાલમાં ઉર્દૂ શાળા પાસે ચાલી રહેલા નાળાના કામમાં તેમજ પેવર બ્લોક, સીસી રોડ અને રસ્તાના કામોમાં સરકારી નીતિ-નિયમો, વહીવટી એસ્ટીમેટ કે મેઝરમેન્ટ માપનું પાલન કરવામાં આવતું નથી અને કામોની ગુણવત્તા અત્યંત નબળી છે.

મહિલા સભ્યએ ઉચ્ચ કક્ષાએથી આ તમામ વિકાસ કામોની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે હાલમાં ચાલી રહેલા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, જ્યારે પણ સક્ષમ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે, ત્યારે અરજદાર સભ્યને સાથે રાખીને તેમની રૂબરૂમાં જ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે.

સોગંદનામામાં મહિલા સભ્યએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થશે અને જે નાણાંકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તેમાં વોર્ડ નં. ૮ ના સભ્ય તરીકે તેમની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ તમામ ભ્રષ્ટાચાર અને ખોટા હિસાબોની સંપૂર્ણ જવાબદારી જે તે સમયના સરપંચ અને દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. આ ગંભીર ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે મહિલા સભ્ય દ્વારા સોગંદનામાની નકલો કાલોલના તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા કલેક્ટર (ગોધરા), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર પંચાયત વિભાગના મંત્રીશ્રીને પણ લેખિત પુરાવા અને અખબારી અહેવાલોની નકલ સાથે રવાના કરવામાં આવી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    3 hrs ago
  • આજે, સોમવાર, તારીખ 15/06/2026 ના રોજ દાહોદ શહેરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન દાહોદ જિલ્લાના સહ પ્રભારી મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં રાજ્યમંત્રી રમેશ કટારા અને સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને વિવિધ લોકહિતકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશ અને જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અંગે માહિતી પૂરી પાડી હતી. પી.સી. બરંડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટેના પ્રયાસોની નોંધ આજે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. રાજ્યમંત્રી રમેશ કટારાએ દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ, પીવાનું પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓના ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર વિકાસ પર ભાર મૂક્યો, અને આદિવાસી વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી. સાંસદ જસવંતસિંહ ભાભોરે પણ જિલ્લાના વિકાસ કાર્યો અને વિવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા દાહોદ જિલ્લામાં પરિવર્તન જોવા મળ્યાની વાત કરી હતી. આ સંમેલન દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, ટ્રાફિક નિયમોનું પાલન, સ્વચ્છતા જાળવવા અને વ્યસનમુક્ત જીવન જીવવા અંગે સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નિનામા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા સહિત અન્ય જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    આજે, સોમવાર, તારીખ 15/06/2026 ના રોજ દાહોદ શહેરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન દાહોદ જિલ્લાના સહ પ્રભારી મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં રાજ્યમંત્રી રમેશ કટારા અને સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને વિવિધ લોકહિતકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશ અને જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અંગે માહિતી પૂરી પાડી હતી. પી.સી. બરંડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટેના પ્રયાસોની નોંધ આજે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. રાજ્યમંત્રી રમેશ કટારાએ દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ, પીવાનું પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓના ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર વિકાસ પર ભાર મૂક્યો, અને આદિવાસી વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી. સાંસદ જસવંતસિંહ ભાભોરે પણ જિલ્લાના વિકાસ કાર્યો અને વિવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા દાહોદ જિલ્લામાં પરિવર્તન જોવા મળ્યાની વાત કરી હતી.

આ સંમેલન દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, ટ્રાફિક નિયમોનું પાલન, સ્વચ્છતા જાળવવા અને વ્યસનમુક્ત જીવન જીવવા અંગે સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નિનામા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા સહિત અન્ય જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • એક વ્યક્તિએ લોકોને ભાવુક અપીલ કરી છે કે તેઓ એક વીડિયોને વાયરલ કરે. તેણે વિનંતી કરી છે કે બધા તેને પોતાનો ભાઈ સમજીને આ વીડિયોને વધુમાં વધુ શેર કરે.
    1
    એક વ્યક્તિએ લોકોને ભાવુક અપીલ કરી છે કે તેઓ એક વીડિયોને વાયરલ કરે. તેણે વિનંતી કરી છે કે બધા તેને પોતાનો ભાઈ સમજીને આ વીડિયોને વધુમાં વધુ શેર કરે.
    user_Arvind kumar
    Arvind kumar
    ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.