logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લોકો દારૂ ના વેશન,,,,, રૂપિયા દંડ 200

9 hrs ago
user_Pankaj Parmar
Pankaj Parmar
પાટણ, પાટણ, ગુજરાત•
9 hrs ago

લોકો દારૂ ના વેશન,,,,, રૂપિયા દંડ 200

More news from ગુજરાત and nearby areas
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by S B CHAUHAN
    1
    Post by S B CHAUHAN
    user_ S B CHAUHAN
    S B CHAUHAN
    દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    1 hr ago
  • ભાભર શહેરમાં ચાલી રહેલી ગટર લાઈનની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી લોકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખોદકામ કરાયેલા રસ્તાઓ લાંબા સમયથી અધૂરા હોવાના કારણે વાહન વ્યવહાર અને આવાગમનમાં ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત, ગટર કામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે કામ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવી રહ્યું છે. વધુમાં, ગટર માંથી ગંદકી ભરેલું પાણી બહાર આવી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતા અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ગટર લાઈનનું કામ ઝડપી ગતિએ અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, તેમજ ઉભરાતા ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
    1
    ભાભર શહેરમાં ચાલી રહેલી ગટર લાઈનની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી લોકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખોદકામ કરાયેલા રસ્તાઓ લાંબા સમયથી અધૂરા હોવાના કારણે વાહન વ્યવહાર અને આવાગમનમાં ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત, ગટર કામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે કામ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવી રહ્યું છે. વધુમાં, ગટર માંથી ગંદકી ભરેલું પાણી બહાર આવી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતા અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ગટર લાઈનનું કામ ઝડપી ગતિએ અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, તેમજ ઉભરાતા ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • Post by Nareandrasinh Rathod
    3
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નિમિત્તે ખેતીના કાર્યોનો શુભારંભ કર્યો હતો. પરંપરાગત રીતે હળ જોડીને અને ખેતીના ઓજારોની પૂજા કરીને ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત હળ ઉપરાંત આધુનિક ખેતીના સાધન એવા ટ્રેક્ટરોની પણ સામૂહિક પૂજા કરવામાં આવી હતી. આ રીતે ખેડૂતોએ નવા કૃષિ વર્ષ માટે શુભ મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજ એ હિન્દુ ધર્મનો અત્યંત શુભ અને પવિત્ર તહેવાર છે. ગુજરાતના ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેઓ આ દિવસે ધરતી માતાનું પૂજન કરીને નવા વર્ષના ખેતીકાર્યોની શરૂઆત કરે છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ 'અક્ષય' (જેનો ક્યારેય નાશ ન થાય તેવું) રહે છે તેવી માન્યતા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા.
    4
    ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નિમિત્તે ખેતીના કાર્યોનો શુભારંભ કર્યો હતો. પરંપરાગત રીતે હળ જોડીને અને ખેતીના ઓજારોની પૂજા કરીને ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત હળ ઉપરાંત આધુનિક ખેતીના સાધન એવા ટ્રેક્ટરોની પણ સામૂહિક પૂજા કરવામાં આવી હતી. આ રીતે ખેડૂતોએ નવા કૃષિ વર્ષ માટે શુભ મુહૂર્ત કર્યું હતું.
અખાત્રીજ એ હિન્દુ ધર્મનો અત્યંત શુભ અને પવિત્ર તહેવાર છે. ગુજરાતના ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેઓ આ દિવસે ધરતી માતાનું પૂજન કરીને નવા વર્ષના ખેતીકાર્યોની શરૂઆત કરે છે.
વૈશાખ સુદ ત્રીજના આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ 'અક્ષય' (જેનો ક્યારેય નાશ ન થાય તેવું) રહે છે તેવી માન્યતા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • Post by S B CHAUHAN
    1
    Post by S B CHAUHAN
    user_ S B CHAUHAN
    S B CHAUHAN
    દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    1 hr ago
  • Post by Nareandrasinh Rathod
    4
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.