Shuru
Apke Nagar Ki App…
ભાજપ ઉમેદવાર મહેશ પટેલના વાણી વિલાસથી ઠાકોર સમાજ લાલઘૂમ...
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
ભાજપ ઉમેદવાર મહેશ પટેલના વાણી વિલાસથી ઠાકોર સમાજ લાલઘૂમ...
More news from ગુજરાત and nearby areas
- Post by Pankaj Parmar1
- Post by Gujarat crime news1
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ દ્વારા સેડલા ગામમાં તીન પત્તી જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી ₹71,200 રોકડ, 7 મોબાઇલ ફોન અને ગંજીપાનાના પાનાં મળી કુલ ₹1,16,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. 👉 વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.1
- Post by Pooja patel1
- રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- ચોટીલાના આણદપુર રોડ પર ભાજપના નવા કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ યોજાયેલી જંગી જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોની હાજરી જોવા મળી. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરી ટીકા કરી અને ભાજપ સરકારના વિકાસ કાર્યોને રજુ કર્યા. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે કાર્યકરોને એકતા જાળવી આવનારી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીનું પાઘડી, તલવાર અને ચામુંડા માતાજીની છબીથી સન્માન પણ કરવામાં આવ્યું.1
- Post by Ramesh thakor Halvad Morbi1