Shuru
Apke Nagar Ki App…
માનવસેવા એ જ પ્રભુ સેવાને વરેલ અને અમેરિકામાં રહેતા પટેલ પરિવારના દાતાશ્રીઓકે જેમનો જીવન મંત્ર શુભશ્ય પુણ્યમ જે શુભ છે તે પુણ્ય છે ની ભાવના સાથે પટેલ પરિવાર ના કલ્પેશભાઈ પટેલ ચેતનાબેન પટેલ પિયુષભાઈ પટેલ યુએસએ દ્વારા લાંબડીયા પારસ વિદ્યાલયના બાળકોની સાથે આંગણવાડી આદર્શ પ્રા શાળા અને દેમતી સેવા નિકેતન શાળાના બાળકોને ભોજન આપી સત્ત કર્મનો ભાથુ બાંધવામાં આવેલ
Vijay Kumar Joshi
માનવસેવા એ જ પ્રભુ સેવાને વરેલ અને અમેરિકામાં રહેતા પટેલ પરિવારના દાતાશ્રીઓકે જેમનો જીવન મંત્ર શુભશ્ય પુણ્યમ જે શુભ છે તે પુણ્ય છે ની ભાવના સાથે પટેલ પરિવાર ના કલ્પેશભાઈ પટેલ ચેતનાબેન પટેલ પિયુષભાઈ પટેલ યુએસએ દ્વારા લાંબડીયા પારસ વિદ્યાલયના બાળકોની સાથે આંગણવાડી આદર્શ પ્રા શાળા અને દેમતી સેવા નિકેતન શાળાના બાળકોને ભોજન આપી સત્ત કર્મનો ભાથુ બાંધવામાં આવેલ
More news from Sabar Kantha and nearby areas
- માનવસેવા એ જ પ્રભુ સેવાને વરેલ અને અમેરિકામાં રહેતા પટેલ પરિવારના દાતાશ્રીઓકે જેમનો જીવન મંત્ર શુભશ્ય પુણ્યમ જે શુભ છે તે પુણ્ય છે ની ભાવના સાથે પટેલ પરિવાર ના કલ્પેશભાઈ પટેલ ચેતનાબેન પટેલ પિયુષભાઈ પટેલ યુએસએ દ્વારા લાંબડીયા પારસ વિદ્યાલયના બાળકોની સાથે આંગણવાડી આદર્શ પ્રા શાળા અને દેમતી સેવા નિકેતન શાળાના બાળકોને ભોજન આપી સત્ત કર્મનો ભાથુ બાંધવામાં આવેલ1
- રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર1
- ગઈકાલે સાંજે 5 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામની સીમમાં રાત્રિના સમયે પૂરઝડપે દોડતું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ ડુંગરપુર (રાજસ્થાન)ના વતની બાપુભાઈ અહારી અને તેમનો સાથી હરીશભાઈ ડેડુણ ટ્રેક્ટરમાં સવાર હતા, ત્યારે ચાલક પ્રવીણે અંધારામાં વાહન પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તા બાજુની કોતરમાં ખાબક્યું હતું.આ અકસ્મતમાં બાપુભાઈ ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હરીશભાઈને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પ્રવીણ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- 🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.3
- Post by Kinzz Thakor1
- Post by Kamalesh sih Rajput1
- Post by Gujarat crime news1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ1