Shuru
Apke Nagar Ki App…
ગાંધીધામ કાર્ગો પીએસએલ બેદરકારી ખુલ્લેઆમ ગટરો ઉભરાય છે
Kamlesh Chauhan
ગાંધીધામ કાર્ગો પીએસએલ બેદરકારી ખુલ્લેઆમ ગટરો ઉભરાય છે
More news from ગુજરાત and nearby areas
- 📢 સ્વચ્છ રાજકીય પાર્ટીનો જનહિત માટે મહત્વપૂર્ણ પગલું.. તારીખ 16 માર્ચ 2026 ના રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા ગાંધીધામ શહેરમાં CNG Pump શરૂ કરવાની માંગ સાથે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા હજારો વાહનચાલકોને CNG માટે દૂર સુધી જવું પડે છે, જેના કારણે સમય અને પૈસાનો બગાડ થાય છે. શહેરમાં CNG પંપ શરૂ થશે તો સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને પર્યાવરણને મોટો લાભ મળશે. સ્વચ્છ રાજકીય પાર્ટી હંમેશા જનહિત અને વિકાસના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતી રહી છે અને આગળ પણ લોકોના હક્ક અને સુવિધા માટે સતત પ્રયત્ન કરતી રહેશે. 🙏 ગાંધીધામના વિકાસ માટે આપનો સહકાર જરૂરી છે. #SwachchhRajkiyaParty #Gandhidham #CNGPump #CleanFuel #Kutch #PublicDemand #Development4
- Post by Suresh Ahir1
- *एलपीजी गैस से भरा पहला शिप भारत पहुंच चुका है। स्ट्रेट ऑफ होर्मुज से दो भारतीय जहाजों को आने का रास्ता मिला था। इसके साथ 54,000 मीट्रिक टन एलपीजी की खेप भारत पहुंची है,*1
- ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.1
- Post by નાગા પરમાર1
- ધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી ગયો છે. એક સમયની પવિત્ર ગણાતી આ નદી હાલ પ્રદૂષણના કારણે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે2
- કળિયુગી પતિએ પોતાની જ પત્ની પર મિત્રો સાથે કર્યો ગેંગરેપ.!1